Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Webdunia
શનિવાર, 28 ડિસેમ્બર 2024 (13:33 IST)
આયુર્વેદના મુજબ આમળા સાથે આમળાનુ પાણી પણ આરોગ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે. જો તમે રેગુલરલી આમળાનુ પાણી પીવુ શરૂ કરી દેશો તો તમે માત્ર થોડાક જ અઠવાડિયામાં આપમેળે જ પોઝિટિવ અસર જોવા મળશે.  આવો જાણીએ આમળાના પાણીને તમે ડેલી લાઈટમાં સામેલ કર્યા બાદ તમને આરોગ્ય સાથે જોડાયેલ કંઈ સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 
 
ઓછુ કરો દિલ સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો 
આમળાના પાણીમાં જોવા મળતા તમામ તત્વ તમારા હાર્ટ હેલ્થને મજબૂત બનાવવામાં અસરદાર સાબિત થઈ શકે છે. જો તમે દિલ સાથે જોડાયેલ ગંભીર અને જીવલેણ બીમારીઓનો ખતરો ઓછો કરવા માંગો છો તો તમારે આમળાના પાણીને તમારા ડેલી ડાયેટ પ્લાનમાં સામેલ કરી લેવો જોઈએ.  એટલુ જ નહી આમળાનુ પાણી કોલેસ્ટ્રોલના વધતા સ્તર પર કાબુ મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. 
 
મજબૂત બનાવો ઈમ્યૂન સિસ્ટમ 
આમળાના પાણીમાં વિટામિન સી ની સારી એવી માત્રા જોવા મળે છે. આ જ કારણ છે કે આ નેચરલ ડ્રિંકને પી ને તમે તમારી ઈમ્યુનિટીને ઘણી હદ સુધી મજબૂત બનાવી શકો છો. શિયાળામાં વારેઘડીએ બીમારે પડવાથી બચવા માટે આમળાનુ પાણી પી શકાય છે. આમળાનુ પાણી તમારી ગટ હેલ્થને ઈમ્પ્રૂવ કરીને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. 
 
વેટ લોસ જર્નીને સરળ બનાવે
જો તમે રોજ નિયમપૂર્વક એક ગ્લાસ આમળાનુ પાણી પીવો છો તો તમારી વેટ લૉસ જર્નીને સરળ બનાવી શકાય છે. આમળા વોટર તમારી બોડી જમા એકસ્ટ્રા ફૈટને બર્ન કરવામાં અસરદાર સાબિત થઈ શકે છે.  આમળાનુ પાણી પી ને તમે તમારા શરીરના મેટાબોલિજ્મને બૂસ્ટ કરી શકો છો.  ટૂંકમાં ઔષધીય ગુણોથી ભરપૂર આમળાનુ પાણી આરોગ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments