Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના મહીનામાં મેહંદી લગાવવાથી તનાવ અને માથાના દુખાવો દૂર હોય છે, જાણો કેવી રીતે

મોનિકા સાહૂ
મંગળવાર, 23 જુલાઈ 2019 (07:57 IST)
શ્રાવણના મહીના પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિનો જ રૂપ ગણાય છે. આ મૌસમમાં વરસાદના ટીંપાથી પ્રકૃતિ ખિલી ઉઠે છે. અને ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે.  તેથી પ્રકૃતિમાં એક્સાર થવા માટે મહિલાઓ મેહંદી લગાવે છે. આ ફાયદો સિવાય એક ખાસ કારણ બીજું છે કે જે લોકો 
મેહંદી લગાવવા માટે લાચાર કરે છે. હા કદાચ લોકોને આ વાત ખબર નહી હોય કે મેહંદી ન માત્ર તમારા હાથની સુંદરતાને વધારે છે પણ તનાવ અને માથાના દુખાવા અને તનાવને પણ દૂર કરે છે. 

ભારતમાં મેહંદી લગાવવાનો પ્રચલન જૂના સમયથી ચાલી રહ્યો છે. દરેક ઉમ્રની મહિલાઓને મેહંદી ભાવે છે. દેશના આશરે દરેક પ્રદેશમાં મેહંદી લગાવવાવો રિવાજ છે. આ પૂજન સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરાય છે. ધાર્મિક મહત્વ રાખવાની સાથે-સાથે મેહંદી લગાવવાનો વૈજ્ઞાનિક કારણ પણ છે. 
ઓછી હોય છે શરીરની ગરમી 
શ્રાવન વરસાદના મહીનામાં આ મહીનામાં ઘણા પ્રકારના રોગો ફેલવા લાગે છે અને આયુર્વેદમાં લીલો રંગ ઘણા રોગોની અટકાવવામાં કારગર ગણાય છે. મેહંદીની સુગંધ અને ઠંડક સ્ટ્રેસને પણ ઓછું કરે છે. આ જ કારણ છે કે મેહંદી લગાવવું ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. 
 

માથાના દુખાવાથી રાહત 
તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગરમીને ઓછું કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયે મેહંદી લગાવવાથી શરીરની ગર્મી ઓછી હોય છે. મેહંદીના ઘણા ઔષધીય ગુણ પણ શામેલ છે. મેહંદીની શીતળતા તનાવ, માથાના દુખાવો અને તાવથી રાહત આપે છે.

ત્વચા સંબંધી રોગ
મેહંદી લગાવવાથી ત્વચા સંબંધી રોગ દૂર હોય છે. સાથે જ ત્વચાની શુષ્કતા પણ દૂર હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments