Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળ અને શાકના છાલટા ઘણા ઉપયોગી

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (00:28 IST)
હમેશા ગૃહણીઓ શાક-ભાજી અને ફલોના ઉપયોગ કરતા સમયે એના છાલટને નકામા સમજીને ફેંકી દે છે. પણ વાસ્તવમાં એ છાલટા બેકાર નહી ઉપયોગી પણ હોય છે. 
 
* શક્કરટેટીના છાલટા સાથે ખાવાથી કબ્જિયાત દૂર થાય છે. 
 
* કાકડીના છાલટાથી પણ કીટ અને ઝીંગૂર ભાગે છે. 
 
* પપૈયાના છાલટા સૌંદર્યવર્ધક ગણાય છે. ત્વચા પર લગાવાથી શુષ્કતા દૂર થાય છે. એડી પર લગાવાથી એ નરમ થાય છે. 
 
* સફરજનના છાલટામાં ઉચ્ચ રક્તચાપથી મુકાબલા કરવા માટે જરૂરી રાસયનિક તત્વોની છ ગણા માત્રા હોય છે. 
 
* ઘા લાગતા કેળાના છાલટાને રગડવાથી રક્ત સ્ત્રાવ રોકાઈ જાય છે. 
 
* કાચા કેળાના છાલટાથી ચટપટી શાક બને છે. 
 
* વટાણાના નરમ છાલટાની પણ સ્વાદિષ્ટ શાક બને છે. 
 
* દૂધીના છાલટાની ચટણી- દૂધીના ઉપરથી કદૂકસ કરી લો. હવે તડકા માટે તેલ લો અને એમાં ધીમા તાપે છાલટા શેકી લો. પાણી ન નાખવું ન એના પછી એમાં થોડા તલ , સીંગદાણા , છીણેલું કોપરા, મીઠું સ્વાદપ્રમાણે ખાંડા નાખી થોડીવાર શેકી લિ સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. 
 
* ટમેટા અને બીટના છાલટાને ચેહરા પર લગાવવાથે ચેહરાની ચમક વધે છે અને હોઠની લાલિમા વધે છે. 
 
* કારેલા જેટલા ગુણકારી હોય છે એના છાલટા પન એટલા જ લાભકારી હોય છે . અલમારીમાં રાખવાથી કીટ ભાગે છે

* તોરી અને ઘીયાના છાલટાની શાક પણ પેટના રોગોમાં લાભ પહોંચાડે છે. 
 
* દાડમના છાલટા- જે મહિલાઓને વધારે માસિક સ્ત્રાવ થાય છે એ દાડમના છાલટાને સુકાવીને બારીક વાટીને એક ચમચી પાણી સાથે લો. એનાથી રક્ત સ્ત્રાવ ઓછું થશે અને રાહત મળશે. જેને બવાસીરની શિકાયત છે એ દાડમના છાલટાના 4 ભાગ અને 8 ભાગ ગોળ કૂટીને ચાળી લો અને બારીક બારીક ગોળી બનાવી થોડા દિવસ સુધી સેવન કરો.બવાસીરથી જલ્દી આરામ મળશે. દાડમના છાલટાને મોમાં રાખી ચૂસવાથી ખાંસીના વેગ શાંત થાય છે. દાડમને બારેક વાટીને એમાં દહીં મિક્સ કરી ઘાટા પેસ્ટ બનાવીને માથા પર ઘસો. એનાથી વાળ નરમ થાય છે. 
 
* કાજૂના છાલટા- કાજૂના છાલટાથી તેલ કાઢીને પગના તળ અને ફાટેલા સ્થાન પર લગાવવાથી આરામ મળે છે. 
 
* બદામના છાલટા- બદામના છાલટા અને બબૂલની ફળીના છાલટા અને બીયડને સળગાવીને વીટીને થોડા મીઠું નાખી મંજન કરો. આથી દાંતના કષ્ટ  દૂર થાય છે. 
 
*નાળિયેરના છાલટા - નાળિયેરના છાલટાને બારીક વાટીને દાંત પર ઘસતા દાંત સાફ થાય છે. 
 
*નારંગીના છાલટા - દૂધમાં નારંગીના છાલટા ચાળીને દૂધ સાથે નિયમિત સેવન કરવાથી લોહી સાફ થાય છે. 
 
*પપૈયાના છાલટા- પપૈયાના છાલટાને ધૂપમાં સુકાવીને બારેક વાટીને ગ્લિસ્રીન સાથે મિક્સ કરી લેપ બનાવો અને ચેહરા પર લગાડો મોંની ખુશ્કી દૂર થાય છે. 
 
*બટાટાના છાલટા - બટાટાના છાલટાને મુખ પર ઘસવાથી ચેહરા પર કરચલીઓ નહી થાય છેૢ 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments