Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્ર લેખન - તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાદ કરતો પત્ર લખો.

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (11:56 IST)
તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાસ કરતો પત્ર લખો. 
 
 
                                                                                                            તારીખ- જાન્યુઆરી 20, 2019 
 
પ્રતિ, 
હેલ્થ ઑફિસરશ્રી, ઝોનલ ઑફિસ, પશ્ચિમ વિભાગ 
ઉસ્માનપુરા, અમદાવાદ 
 
               વિષય- ગંદકીની કારણે મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે... 
 
માનનીય સાહેબશ્રી, 
 
   હું નારણપુરા વિસ્તારની 'રવિકુંજ સોસાયટીમાં રહું છું. આ વખતે વરસાદનો અતિરેક થયો છે. સો સાયટીમાં પુષ્કળ જગ્યાએ પાણી ભરાયા છે. તેમાં મચ્છરો થયા છે. આ મચ્છરોને કારણે મેલેરિયા, ચિકનગુનિયા તેમજ વાઈરલ ઈંફેક્શનના ભારે વાયર આ છે. ઘેર ઘેર માંદગીના ખાટલા છે. સોસાયટીમા એકાદ -બે બાળકોના મૃત્યુ પણ થયાં છે. 
 
આવા સંજોગોમાં મ્યુનિસીપાલીટીનું કર્તવ્ય લોકોને જરૂરી મદદ પૂરી પાડવાનું છે. આવી ઉપેક્ષા અત્યંત ખતરનાક ગણાય. આ રસ્તાઓના પાણીનો નિકાસ સત્વરે કરવાની જરૂરી છે. માટી પથ્થર- કપચી નાખીને ખાડાઓને પૂરવાની તાત્કાલિક જરૂર છે. ત્યારબાદ દવાનો છટંકાવ કરવાની પણ ખાસ જરૂર છે. 
 
ગંદગી કરનારા લોકોને પણ શિક્ષા કરવાની જોગવાઈ મ્યુનિસિપાલિટીએ કરવી જોઈએ. આપના તપાસ અધિકારીએ જાત-તપાસ કરીને જોવું જોઈએ કે લોકો તેમના ઘરનું પાણી બહાર કાઢીને ગંદકી કરે છે? જો તેમ કરતા હોય તો તેમને દંડ થવો જોઈએ. આશા છે કે યોગ્ય પગલાં આપશ્રીની સૂચનાનુસાર સત્વરે લેવાશે. 
 
                                                                                                                                     આપનું વિશ્વાસું 
                                                                                                                                         અ બ ક 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

14 અને 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થયો છે? LPG ના નવા ભાવ તપાસો.

પત્ની સાથેના ઝઘડા બાદ પતિએ ચાર માસૂમ બાળકોને કૂવામાં ફેંક્યા, પછી ફાંસી લગાવી આત્મહત્યા કરી; ગામમાં શોકનો માહોલ

ચાંદીના ભાવમાં 2,000નો વધારો, સોનું પણ મોંઘુ થયું; તમારા શહેરમાં 24K, 22K અને 18K ના ભાવ તપાસો.

વડાપાવ અને સમોસાના ભાવમાં 8 રૂપિયા સુધીનો વધારો, રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ વસ્તુઓના ભાવમાં વધારો, 1 જૂનથી નવી દર યાદી લાગુ.

Weather Updates13 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી જારી, IMD એ ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

આગળનો લેખ
Show comments