Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાત્યા ટોપે વિશે નિબંધ

વેબ દુનિયા ફીચર ટીમ
ગુરુવાર, 16 એપ્રિલ 2026 (10:48 IST)
ક્રાંતિકારી તાત્યા ટોપે (૧૮૧૪-૧૮૫૯) ૧૮૫૭ ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા યુદ્ધના એક અગ્રણી અને સૌથી પ્રભાવશાળી સેનાપતિ હતા. નાના સાહેબના નજીકના સહયોગી તરીકે, તેમણે કોઈપણ ઔપચારિક લશ્કરી તાલીમ વિના અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યું. તેમને ૧૮ એપ્રિલ, ૧૮૫૯ ના રોજ વિશ્વાસઘાત માટે શિવપુરીમાં ફાંસી આપવામાં આવી.
 

તાત્યા ટોપે વિશે માહિતી

તાત્યા ટોપે (૧૮૧૪-૧૮૫૯) ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અપ્રતિમ વીર, કુશળ સેનાપતિ અને રાષ્ટ્રભક્ત હતા. તેમનું મૂળ નામ રામચંદ્ર પાંડુરંગ ભટ્ટ હતું નાનાસાહેબ પેશવાના નજીકના સહયોગી તરીકે, તેમણે કાનપુર અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે મળીને અંગ્રેજો સામે ભીષણ યુદ્ધ કર્યું હતું. પોતાની છાપામાર યુદ્ધનીતિ (Guerrilla warfare) દ્વારા તેમણે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી


તાત્યા ટોપેનો જન્મ મહારાષ્ટ્રના એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો  તેમના પિતા પાંડુરંગ ભટ્ટ પેશવા બાજીરાવ દ્વિતીયના દરબારમાં હતા. 'ટોપે' ઉપનામ તેમને પેશવા દ્વારા મળેલી કીમતી ટોપીની ભેટને કારણે મળ્યું હતું તેઓ નાનાસાહેબ પેશવાના વિશ્વાસુ અને પ્રખર રાષ્ટ્રવાદી હતા.

અંતિમ સમય અને શહાદત:

અંગ્રેજોએ તાત્યા ટોપેને પકડવા માટે ભારે પ્રયાસો કર્યા હતા. અંતે, માનસિંહ નામના મિત્રના વિશ્વાસઘાતને કારણે ૧૮૫૯માં તેઓ અંગ્રેજોની પકડમાં આવ્યા. અંગ્રેજોએ ૧૮ એપ્રિલ ૧૮૫૯ના રોજ શિવપુરી (મધ્ય પ્રદેશ) ખાતે તેમને ફાંસી આપી હતી 
 
ઉપસંહાર
તાત્યા ટોપે ભારતીય ઇતિહાસના એવા વીર છે જેમણે પોતાની અંતિમ શ્વાસ સુધી અંગ્રેજી શાસનનો વિરોધ કર્યો. તેમનું જીવન દેશભક્તિ, વીરતા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
 

 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એયરપોર્ટ પર શરૂ થઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, દુનિયાએ લીધો રાહતનો શ્વાસ

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

શું હવે કામ નહિ કરે તમારું Paytm UPI, તમારા પૈસાનું શું થશે, RBI એ પેટીએમનું લાઈસન્સ રદ્દ કર્યા બાદ શું થશે સમજો

18 બોલમાં એક પણ બાઉન્ડ્રી ન આવી - શુભમન ગિલે બતાવ્યું RCB સામે ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

વધુ જુઓ..

ધર્મ

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments