rashifal-2026

Narendra Modi- નરેન્દ્ર મોદી વિશે માહિતી

Webdunia
સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (12:35 IST)
Narendra Modi Birthday - નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના 14 મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112  કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ 17 સપ્ટેમ્બર 1950) એક ભારતીય રાજકારણી છે જેમણે 2014 થી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી છે

નરેન્દ્ર મોદી નો જન્મ ક્યાં થયો હતો
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં 17 સપ્ટેમ્બર, રોજ જન્મેલા નરેન્દ્ર મોદી એક એવી સંસ્કૃતિમાં ઊછરીને મોટા થયા જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2001-10-07 થી લઈને 2014-05-22સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા. શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં 12 વર્ષ 7 માસ 15 દિવસ મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી.

નરેન્દ્ર મોદી નો પરિવાર
પીએમ મોદીને ચાર ભાઈ અને એક બહેન
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ત્યારબાદ અમૃતભાઈ મોદી અને ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રહલાદ મોદી તેમજ વસંતીબેન અને પંકજભાઈ સૌથી નાના ભાઈ છે.

નરેન્દ્ર મોદીના પત્ની
નરેન્દ્ર મોદીની પત્ની યશોદાબહેન છે, જેનાથી તેઓ અલગ થઈ ચુક્યા છે.દામોદરદાસ મોદીની પત્ની અને નરેન્દ્ર મોદીની માતા હીરાબેન છે. તેઓ ગૃહિણી છે.

નરેન્દ્ર મોદીના પુસ્તકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ અને પીએમ રહીને 12 પુસ્તકો લખ્યા છે
સાક્ષી ભાવ
અ જર્ની: નરેન્દ્ર મોદીની કવિતાઓ
કન્વીનીઅન્ટ એક્શન
પુષ્પાંજલિ જ્યોતિપુંજ
સામાજિક સંવાદિતા

નરેન્દ્ર મોદી નો પગાર કેટલો છે
2022માં વડાપ્રધાન કાર્યાલય (PMO Office)એ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ હિસાબે વડાપ્રધાન મોદીનો માસિક પગાર લગભગ 2 લાખ રૂપિયા છે. 

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

India-US Trade Deal: કારથી લઈને કપડાં સુધી, ટેરિફમાં 32% રાહતથી ભારતના કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?

Trump Tariff India - ટ્રમ્પે ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

વધુ જુઓ..

ધર્મ

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments