Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big News - 1 લાખથી વધારે વિજળીના બિલની ચુકવણી કરનાર હવે ટેક્સ માટે CSC ફાર્મ નહી ભરી શકે

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2020 (10:46 IST)
નવી દિલ્લી- જો તમારું વિજળીનો બિલ 1 લાખથી વધારે આવે છે તો આ ખબર તમારા માટે છે. એક લાખથી વધારે વિજળી બિલ ભરનાર, ઘરોંના સંયુક્ત  માલિક અને વિદેશ યાત્રા પર વર્ષનો 2 લાખથી વધારે ખર્ચ કરનારને હવે આઈટીઆર-1 એટલેકે સરળ ફાર્મથી રિટર્ન ફાઈલ નહી કરી શકશો. સામાન્ય રીતે વ્યક્તિગત આવકવેરા રિટર્ન માટે સરકાર દર વર્ષ એપ્રિલમાં  (અધિસૂચના)વધારે જાણકારી રજૂ કરે છે. પણ આ વખતે અસેસમેંટ વર્ષ 2020-21 માટે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ અધિસૂચના રજૂ કરી નાખી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments