Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વે - 85 ટકા લોકોને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (11:09 IST)
નોટબંધી અને જીએસટી જેવા કડક અને મોટા નિર્ણયો પછી પણ ભારતીય જનતાને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ છે. પ્યુ રિસર્ચ સેંટરની સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ભારતમાં 85 ટકા લોકો પોતાની સરકાર પર વિશ્વાસ કરે છે. રસપ્રદ વાત એ છે કે બહુસંખ્યક ભારતીય સૈન્ય શાસન અને તાનાશાહીનુ પણ સમર્થન કરે છે. સર્વેક્ષણ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પોતાના મજબૂત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાનારા ભારતમાં 55 ટકા લોકો કોઈ ન કોઈ પ્રકારના તાનાશાહીનુ સમર્તહ્ન કરે છે. તેમાથી 27 ટકા લોકો મજબૂત નેતા ઈચ્છે છે. 
 
ભારતમાં એવા પણ લોકો છે કે જેઓ એકસપર્ટની સરકાર ઇચ્છે છે. ભારતમાં 65 ટકા લોકો એવી સરકારના સપોર્ટમાં જોવા મળ્યા કે જેઓ પોતાના ફિલ્ડમાં એકસપર્ટ હોય. વિયેટનામ અને ફિલિપીન્સમાં લોકો આવી સરકારના પક્ષમાં છે. આનાથી ઉલ્ટુ ઓસ્ટ્રેલીયામાં 57 ટકા લોકોએ માન્યુ કે આવી સરકાર કોઇ કામની નથી હોતી.
 
મિલિટ્રી રૂલ ઇચ્છતા લોકો પણ ઓછા નથી. ભારતના 53 ટકા અને સાઉથ આફ્રિકાના પર (બાવન) ટકા લોકો આવા શાસનના પક્ષમાં છે. જો કે 50  વર્ષથી ઉપરના લોકો મિલિટ્રી રૂલના પક્ષમાં નથી અને તેઓએ લોકતંત્રને પહેલી પસંદ ગણાવી હતી. રિપોર્ટમાં જણાવાયુ છે કે પોતાના મજબુત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાતા ભારતમાં 55 ટકા લોકો કોઇને કોઇ પ્રકારથી તાનાશાહીનું સમર્થન કરે છે. જેમાં 27 ટકા લોકો મજબુત નેતા ઇચ્છે છે. 
 
આપ ખુદ શાહીની તરફેણ કરનાર એશિયા પ્રશાંતના ત્રણ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 65 ટકા, વિયેટનામમાં 67  ટકા અને ફિલિપીન્સમાં 62 ટકા લોકો નિષ્ણાંત દ્વારા કરાતા શાસનને પસંદ કરે છે. દ.આફ્રિકાના 52 ટકા લોકો સૈન્ય શાસનને કાર્યક્ષમ માને છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments