Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનિલ અંબાની અવમાનના કેસના દોષી, 4 અઠવાડિયામાં ચુકાવે બાકી રકમ, નહી તો જવુ પડશે જેલ - SC

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:28 IST)
એરિક્શનના બાકી મામલે અનિલ અંબાનીને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે રિલાયંસ કમ્યુનિકેશંસના ચેયરમેન અનિલ અંબાની અને બે અન્ય નિદેશકોને કોર્ટની અવમાનના કરવા બદલ દોષી સાબિત કરતા તેમને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્શનની બાકી રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. 
 
કોર્ટે અનિલ અંબાનીને ચાર અઠવાડિયાની અંદર એરિક્શનની 453 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો. જસ્ટિસ આર એફ નરીમન અને વિનીત સરનની બેચે કહ્યુ કે જો અનિલ અંબાની આવુ નથી કરતા તો તેમને ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે. 
 
આ સાથે જ કોર્ટે અનિલ અંબાની અને બે અન્ય નિદેશકો પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો. કોર્ટે કહ્યુ કે જો આ દંડની રકમની ચુકવણી ન કરી તો તેને એક મહિનાની જેલની સજા થશે. 
 
ત્યારબાદ જો પેમેંટ ડિફોલ્ટ કરવામાં આવ્યુ તો અનિલ અંબાનીને 3 મહિનાની જેલ થઈ શકે છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે અનિલ અંબાની પર 1 કરોડનો દંડ લગાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનિલ અંબાનીનુ વલણ બેદરકારી ભર્યુ રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments