Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sensex માં 1300 અંકનો ઉછાળો, નિફ્ટી 390 પોઈંટ ચઢીને 11650 પર પહોંચ્યો

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:47 IST)
શેયર બજારની શરૂઆત આજે પણ જોરદાર વધારા સાથે થઈ. સેંસેક્સ 1331 અંકની તેજી સાથે 39,346.01 પર પહોંચી ગયો. નિફ્ટીએ 392 પોઈંટના વધારા સથે 11,666.35 સ્તરને ક્રોસ કર્યુ. જોકે ઉપરી સ્તર પરથી બંને ઈંડેક્સ નીચે આવી ગયા. પણ સેંસેક્સમાં 700 અને નિફ્ટીમાં 250 અંકનો વધારો કાયમ છે. 
 
સરકારના નિર્ણયોથી રોકાણકારોનો વિશ્વાસ વધશે - એક્સપર્ટ 
 
વિશ્લેષકો મુજબ સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ધટાડવા અને શેયર બજારમાં ટેક્સ સંબંધી રાહતોનુ એલાનની અસર ચાલુ છે. આ એલાન પછી શુક્રવારે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો આવ્યો હતો. કોટક મહિન્દ્રા એએમસીની સીનિયર વાઈસ પ્રેસિડેંટ અને હેડ ઓફ ઈક્વિટી રિસર્ચ, શિવાની કુરિયનનુ કહેવુ છે કે કંપનીઓનો નફો વધારવાના નજરરિયાથી કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવો એક મોટુ પગલુ છે. સરકારના નિર્ણયથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. 
 
લાર્સન એંડ ટુબ્રોમાં 7%ની તેજી 
 
સોમવારે શરૂઆતી વેપારમાં સેંસેક્સના 30માંત્ર્હી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેયરમાં વધારો નોંધવામાં આવ્યો. આઈટીસીના શેયરમાં 8.5% તેજી આવી. બ્રિટાનિયામાં  8% અને એશિયન પેંટ્સમાં 7.5% ઉછાળો આવ્યો. લાર્સન એંડ ટુબ્રોનો શેયર 7% થી વધુ ચઢ્યા. 
 
ઈંફોસિસના શેયર 3% ઘટ્યા 
 
બીજી બાજુ આઈટી કંપનીઓના શેયરમાં વેચવાલીનુ દબાણ જોવા મળ્યુ. ઈંફોસિસ 3% ગબડી ગયો. ટીસીએસમાં 2.5%  ઘટાડો નોંધાયો. ટેક મહિંદ્રાના શેયર 2.2% અને એચસીએલ ટેક 1.9% નીચે આવી ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments