Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI એ ગ્રાહકોને કર્યા Alert ! ભૂલથી પણ કોઈને શેયર ન કરો આ વસ્તુ નહે તો થશે મોટુ નુકશાન

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (13:41 IST)
ભારતીય સ્ટેટ બેંકએ એકવાર ફરી પોતાના 42 કરોડથી વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ હ્ચેકે તે પોતાના કાર્ડની માહિતી પોતાના સુધી જ સીમિત રાખો. તેને કોઈ બીજા સાથે શેયર ન કરો. કારણ કે દેશનુ કેન્દ્રીય બેંક ભારતીય રિઝ્રર્વ બેંકનુ કહેવુ છે કે તમે તમારી  બધી બેંક ડિટેલ્સના એકમાત્ર સંરક્ષક છો. 
 
SBIએ ટ્વીટમાં લખ્યુ 
 
એસબીઆઈએ પોતાના ટ્વીટમાં લખ્યુ તમારે તમારી બેંક ડિટેલ્સ જેવી કે પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી, યૂપીઆઈ પિન  (UPI-PIN)વગેરેની માહિતી ફક્ત ખુદને હોવી જોઈએ.  કોઈ બીજાને નહી. એસબીઆઈ જણાવ્યુ કે RBI Kehata Hai જાણકાર બનો સતર્ક રહો. 
 
બેંકન તરત જ આપો સૂચના 
 
એસબીઆઈએ પોતાના બીજા ટ્વીટમાં ગ્રાહકોને જણાવ્યુ કે જો તમારા બેંક ખાતામાં દગો થાય છે તો તેની સૂચના તરત જ બેંકને આપો.  RBIKehataHai કે તમારી તરફથી સૂચના  મળતા અમે અમારી તરફથી તત્કાલ કાર્યવાહી કરી શકીએ છીએ. તમારા ખાતામા કોઈપણ પ્રકારના અનાધિકૃત ગતિવિધિ માટે સતર્ક રહો અને અમને તરત સૂચિત કરો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments