Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking થશે બંધ

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:56 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ)એ ઈંટરનેટૅ બેકિંગ ગ્રાહકોને 1 ડિસેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવા પડશે. આવુ ન કરતા તેમની નેટ બેકિંગ સુવિદ્યા રોકવામાં આવી શકે છે. બેંકે પોતાની ઓનલાઈન બેકિંગ વેબસાઈટ (ઓનલાઈનએસબીઆઈ.કોમ) દ્વારા ગ્રાહકોને આ મેસેજ આપ્યો છે. 
 
એસબીઆઈના ગ્રાહકોને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે એ શાખામાં જવુ પડશે જ્યા તેમનુ ખાતુ છે. એસબીઆઈના ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરી પ્રોફાઈલ સેક્શનમા આ જાણકારી મેળવી શકે છે કે તેમનો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે કે નહી. 
 
આરબીઆઈના 6 જુલાઈ 2017ના સર્કુલર મુજબ આ જરૂરી છે કે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ અલર્ટ રજીસ્ટ્રેશન માટે કહે. જેથી તેમને કોઈપણ લેવડ-દેવડની તરત માહિતી મળી શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments