Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking થશે બંધ

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:56 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ)એ ઈંટરનેટૅ બેકિંગ ગ્રાહકોને 1 ડિસેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવા પડશે. આવુ ન કરતા તેમની નેટ બેકિંગ સુવિદ્યા રોકવામાં આવી શકે છે. બેંકે પોતાની ઓનલાઈન બેકિંગ વેબસાઈટ (ઓનલાઈનએસબીઆઈ.કોમ) દ્વારા ગ્રાહકોને આ મેસેજ આપ્યો છે. 
 
એસબીઆઈના ગ્રાહકોને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે એ શાખામાં જવુ પડશે જ્યા તેમનુ ખાતુ છે. એસબીઆઈના ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરી પ્રોફાઈલ સેક્શનમા આ જાણકારી મેળવી શકે છે કે તેમનો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે કે નહી. 
 
આરબીઆઈના 6 જુલાઈ 2017ના સર્કુલર મુજબ આ જરૂરી છે કે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ અલર્ટ રજીસ્ટ્રેશન માટે કહે. જેથી તેમને કોઈપણ લેવડ-દેવડની તરત માહિતી મળી શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments