Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri - BSNLમાં નીકળી નોકરીની તક, કોઈપણ પરીક્ષા આપ્યા વગર દર મહિને કમાવો 40 હજારની સેલેરી

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (12:08 IST)
સરકારી નોકરી. ભારત સંચાર નિગમ લિમિટેડમાં અનેક પદ પર આ ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કુલ 198 જૂનિયર ટેલીકોમ ઓફિસર  (JTO)  પદ પર આ અરજી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 11 ફેબ્રુઆરીથી આ અરજી શરૂ થશે.  આ પદ માટે અંતિમ તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી છે. 
 
બીએસએનએલ પદની વિગત 
 
પદનુ નામ     - જૂનિયર ટેલીફોન અધિકારી (JTO)  
પદની સંખ્યા - 198 
સેલેરી  -   16400-40,500/- 
 
શૈક્ષણિક યોગ્યતા - ઈલેક્ટ્રિકલ/સિવિલ એંજિનિયરિંગમાં BE / B.Tech  કે સમકક્ષ અને GATE 2019ની પરીક્ષા પાસ કરી હોય. 
 
આયુ સીમા (12.03.2019ના રોજ) અરજી માટે ન્યૂનતમ વય 18 વર્શ અને અધિકતમ વય 30 વર્ષની નક્કી કરાઈ છે. 
 
અરજી ફી - જનરલ/ઓબીસી માટે 1000/- 
SC / ST 500 / - માટે 500/- 
 
અરજી ફીની ચુકવણી કેવી રીતે કરશો -  ડેબિટ કાર્ડ, ક્રેડિત કાર્ડ કે નેટ બેકિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો. 
 
મહત્વપૂર્ણ તારીખ - 
અરજી જમા કરવાની તારીખ 11 ફેબ્રુઆરી 2019
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ - 12 માર્ચ 2019 
 
BSNL ખાલી પદ માટે કેવી રીતે અરજી કરશો 
 
યોગ્ય ઉમેદવાર વેબસાઈટ http://www.bsnl.co ના માધ્યમથી 11.02.2019 થી 12.03.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. 
 
નોકરીનુ સ્થાન - અખિલ ભારતીય 
 
પસંદગીની પ્રક્રિયા - પસંદગી GATE 2019નો સ્કોર અને ઈંટરવ્યુના આધાર પર થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments