Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (11:38 IST)
હવે જો તમારી ટ્રેનની ટિકિટ કંફર્મ ન થઈ તો ગભરાવવાની જરૂર નહી. જલ્દી જ રેલ્વે તેમના આ યાત્રીઓને વિમાનમાં યાત્રા કરવાનો વિક્લ્પ આપી શકે છે. પણ ટ્રેન ટિકટ અને એયર ટિકટની કીમતમાં જે તફાવત હશે, તેટલો પૈસા તમને ચૂકવવું પડશે. રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ યોજના ગત ઉનાડામાં બનાવી હતી જ્યારે એ એયર ઈંડિયાના ચેયરમેન હતા. પણ તે સમયે રેલ્વે આ યોજના પર સકારાત્મક વલણ નહી કરી હતી. એક વાર ફરી    રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ બાબત ઉઠાવી છે. તેણે કીધું કે જો એયર ઈંડિયા આ પ્રસ્તાવ પર વિચાર કરશે તો અમે તેને મંજૂરી આપીશ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments