Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવે સુરક્ષાબળમાં કાંસ્ટેબલ બનવા માટે બંપર ભરતી, અરજી થઈ ચુકી છે શરૂ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:53 IST)
જો તમે બેરોજગાર છો તો નવુ વર્ષ તમારે માટે ખૂબ લકી સાબિત થઈ શકે છે.  વર્ષના પહેલા જ દિવસે રેલવે સુરક્ષાબળના કાંસ્ટેબલના પદ પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ ભરતી કુલ 798 પદ પર થવાની છે.  આ પદ માટે ઉમેદવાર 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. 
 
પદની વિગત 
 
કાંસ્ટેબલ - વોટર કેરિયર - 452 પદ 
કાંસ્ટેબલ (સફાઈકર્મચારી) - 199 પદ 
કાંસ્ટેબલ (વોશરમેન) - 49 પદ 
કાંસ્ટેબલ (હજામ)  - 49 પદ 
કાંસ્ટેબલ (માળી) 7 પદ 
ટેલર (ગ્રેડ III) 14 પદ 
કોબલસ (ગ્રેડ III) - 22 પદ 
 
યોગ્યતા - આ પદ પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેટ્રિક કે SSLC પાસ હોવો જરૂરી છે. 
 
આયુ સીમા - કાંસ્ટેબલ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની આયુ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 
 
આવેદન ફી - સામાન્ય અને ઓબીસી વર્ગ - 500 રૂપિયા 
એસસી/એસટી/મહિલાઓ/અલ્પસંખ્યક - 250 રૂપિયા 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી કંમ્પ્યુટર આધારિત પરીક્ષા, શારીરિક દક્ષતા પરીક્ષા ટ્રેડ ટેસ્ટ અને ડોક્યૂમેંટ વેરિફિકેશન પછી કરવામાં આવશે. 
 
આ રીતે કરો એપ્લાય 
 
આ પદ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે.  ઓનલાઈન એપ્લાય કરવા માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ rpfonlinereg.co.in પર જઈને અરજી કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments