Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ નહી આવે તમારા ઘરે

Webdunia
ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (11:11 IST)
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં પોલીસ હવે સત્યાપન માટે તમારા ઘરે નહી આવે. સરકારે પોલીસ કર્મચારીઓના આવેદકના ઘરે જવાની અનિવાર્યતાની પ્રક્રિયાને ખતમ કરી દીધી છે. પોલીસે પોતાનો રેકોર્ડ તપાસીને આવેદકની ફક્ત પુષ્ઠભૂમિ તપાસવાની રહેશે કે તેના નામે કોઈ અપરાધ તો નોંધાયો નથી ને. 
 
પાસપોર્ટ અધિકારી અરુણ કુમાર ચટર્જીએ નિયમોમાં ફેરફારની ચોખવટ કરતા કહ્યુ કે પોલીસ વેરીફિકેશન માટે આવેદકના ઘરે જઈને ફોર્મ પર હસ્તાક્ષર કરાવવા જરૂરી નહી રહે. પોલીસને આવેદક સાથે વાત કરવાની જરૂર પણ નથી. રાજ્યોને આ વ્યવસ્થાને તત્કાલ અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
ફક્ત છ પ્રશ્નો સૂત્રો એ જણાવ્યુ કે પોલીસ ફોર્મમાં 12 પ્રશ્નોના સ્થાન પર માત્ર છ પ્રશ્નો કરવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસના ઘરે જવાની પ્રક્રિયા બંધ કરવાથી આવેદક પરેશાનીથી બચી જશે.  ઓછા માનવ સંસાધનોનુ દબાણનો સામનો કરી રહેલ પોલીસને પણ ફાયદો થશે.  જેનાથી કારણ વગર પાસપોર્ટમાં થતા વિલંબથી બચી શકાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments