Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય બજેટમાં ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર કરાઈ છે: મુખ્યમંત્રી રુપાણી

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (12:08 IST)
કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ બજેટમાં ખેડૂત-ખેતી અને ગ્રામીણ ક્ષેત્રોની ચીંતા અને દરકાર કરવામાં આવી છે. આ બજેટ દેશના અર્થતંત્રને મજબુત કરશે. તેમજ ખાસ કરીને યુવા વર્ગો અને મહિલાઓ માટે ઉત્તમ તકોનું સર્જન કરશે. લઘુ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપશે. ન્યુઇન્ડિયાના નિર્માણ માટે આ બજેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષના બજેટમાં ઇઝ ઓફ ડુઇંગ સાથે ઇઝ ઓફ લિવિંગનો નવો કન્સેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધારો લાવશે જ. આયુષ્યમાન ભારતનાં ફ્લેગશીપ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર જ ૫૦ કરોડ ગરીબ લાભાર્થીઓને પાંચ લાખનુંઆરોગ્ય સુરક્ષા કવચ પૂરું પડાશે. આ બજેટમાં ચાર કરોડ ગરીબોને વિનામૂલ્યે વીજ સુવિધા અને ૮ કરોડ ગ્રામીણ માતા-બહેનોને રસોડાનાં ધુમાડાથી મુક્તિ મળશે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે ઝોક તેમજ કલસર આધારીત ખેતી અને દરેક ખેતરને સિંચાઈ સુવિધા આપવા ૨૬૦૦ કરોડના પ્રાવધાન સાથેના ઓપરેશન ગ્રીનથી ખેડૂતોને ફાયદો થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments