Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલીવાર સેન્સેક્સ 40 હજાર અને નિફ્ટી 12 હજાર પાર થઈ ગયું છે

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (11:10 IST)
લોકસભા ચૂંટણીની આજે ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ 294 અને એનડીએ 338 બેઠકો પર આગળ ચાલી રહી છે. હવે દેશમાં ફરી ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે ત્યારે પહેલીવાર શેર બજાર 40 હજાર અને નિફ્ટી 12 હજારને પાર થઈ ગઈ છે.
 
એગ્જિટ પોલમાં એનડીએ સરકારની વાપસીના સંકેતથી ઝોમયૂ શેયર બજાર પરિણામ પછી ફરીથી જોર પકડી શકે છે. રૉયટર્સ પોલ મુજબ વિશ્લેષણનો અનુમાન છે કે 
 
મોદી સરકારએ ફરીથી સત્તામાં આવવાથી નિવેશકોના વિશ્વાસ વધશે અને ચાલૂ વિત્ત વર્ષમાં સેંસેક્સ 42 હજારના પણ પાર જઈ શકે છે. આશરે 50 રણનીતિકરના 
 
વચ્ચે કરાવ્યા પોલના આધારે આ અનુમાન લગાવી શકાય છે કે જો મોદી સરકાર તેમની મોજૂદા આર્થિક નીતિઓને કાયમ રાખે છે. તો 2019ના અંત સુધી બજારમાં 
 
8 ટકાની તેજી આવી શકે છે. આ આવતા અઠવાડિયા સુધી 40 હજારના સર્વકાલિક સ્તરને પણ છૂઈ શકે છે. જ્યારે વિત્ત વર્ષ 2019-20 સુધી તેના 42,250 અંક સુધી પહૉચવાની આશા છે. 
 
પાછલી વાર વધ્યુ હતું 15 ટકા 
વાચના ઈવેસ્ટ્મેંટ પ્રબંધ નિદેશક બીબી રૂદ્રમૂર્તિનો કહેવું છે કે એક સ્થિર અને મજબૂર સરકારની નીતિને લઈને સારા પગલા ઉઠાવી શકે છે. જેનો બજાર પર પણ અસર જોવાશે. 2014માં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનતા પર છ મહીનામાં બજારમાં 15 ટકા ઉછાળ આવ્યું હતું. તેણે કીધું કે મોદીએ પાછલા પાંચ વર્ષના 
 
કાર્યકાળના સમયે સેંસેક્સએ 65 ટકાની વધારો દાખલ કરી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments