Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Mallya - કર્જની રકમ લઈ લો પણ મને ચોર ન કહેશો - પ્રત્યર્પણ પર નિર્ણય આવતા પહેલા માલ્યાનું નિવેદન

Webdunia
ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (13:05 IST)
માલ્યાએ કહ્યુ કે આ વાત સમજથી પરે છે કે તેના સેટલમેંટના પ્રસ્તાવને પ્રત્યર્પણને સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે. લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટૅમાં માલ્યાના પ્રત્યર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવી શકે છે. બીજી બાજુ અગસ્તા વેસ્ટલેંડ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને સંયુક્ત અરબ અમીરાત તરફથી પ્રત્યર્પણ કરી મંગળવારે રાત્રે ભારત લાવવામાં આવ્યો હતો. માલ્યાના સેટલમેંટ ઓફરને આ મામલા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો હતો. 
<

Respectfully to all commentators, I cannot understand how my extradition decision or the recent extradition from Dubai and my settlement offer are linked in any way. Wherever I am physically,my appeal is “Please take the money”. I want to stop the narrative that I stole money

— Vijay Mallya (@TheVijayMallya) December 6, 2018 >
 માલ્યાએ બુધવારે ટ્વીટ દ્વારા ભારતીય બેંકો અને સરકારને અપીલ કરતા કહ્યુ કે તે બેંકોના 100ટકા કર્જને ચુકવવા તૈયાર છે. તેમનો પ્રસ્તાવ માની લેવામાં આવે.  માલ્યા પર ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા બાકી છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયા હતા. 
 
માલ્યાર કહ્યુ હતુ કે નેતા અ અને મીડિયા મારા ડિફોલ્ટર હોવા અને સરકારી બેંકો પાસેથી લોન લઈને ભાગવાની વાતનો જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે એ ખોટુ છે. મારી સાથે સારો વર્તાવ કેમ નથી થતો ?  2016માં જ્યારે મે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેંટનો પ્રસ્તાવ મુક્યો હતો તો તેનો પ્રચાર કેમ ન કરવામાં આવ્યો ? 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments