Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડિગો એયરલાઈંસની મુંબઈ-દિલ્હી વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી

Webdunia
શનિવાર, 15 ડિસેમ્બર 2018 (17:19 IST)
મુંબઈ એયરપોર્ટ પર આવેલ એક ફોન કૉલમાં દિલ્હીથી મુંબઈ જનારી ઈંડિગો ફ્લાઈટને ઉડાવવાની ધમકી આપી છે. બોમ્બ મુકયો હોવાની ધમકી મળ્યા પછી શનિવારે તેને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવી. સૂત્રોએ જ્ણાવ્યુ કે ધમકી આકલન સમિતિ એ આ ધમકીને ગંભીરતાથી લીધા પછી વિમાનને એક ખાલી સ્થાન પર લઈ જવામાં આવ્યુ.  તેમણે જણાવ્યુ કે પછી સુરક્ષા એજ6સીઓએ વિમાનને સુરક્ષિત જાહેર કર્યુ. 
 
આ ઘટના પર ઈંડિગોની પ્રતિક્રિયા નથી મળી શકી. વિમાનને સવારે છ વાગીને પાંચ મિનિટ પર પ્રસ્થાન કરવાનુ હતુ. હજુ આ સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા.  હવાઈ મથકના એક સૂત્રએ જણાવ્યુ ગો એયર ફ્લાઈટ જી 8329થી દિલ્હી જઈ રહી એક મહિલા યાત્રી ટી1 પર ઈંડિગોના ચેક ઈન કાઉંટર પર ગઈ અને ત્યા જણાવ્યુ કે ઈંડિગોની ફ્લાઈટ 6ઈ 3612માં બોમ્બ છે. મહિલા મુસાફરે કેટલાક લોકોની તસ્વીરો પણ બતાવી છે અને દાવો કર્યોછે કે તે રાષ્ટ્ર માટે ખતરો છે.  ત્યારબાદ સીઆઈએસએફ ના કર્મચારીએ તેને પૂછપરછ કરવા માટે હવાઈ મથકના પોલીસચોકી લઈ ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments