Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો કહેર વચ્ચે રેલવેનો મોટો નિર્ણય, 9 મે થી રાજધાની, શતાબ્દી જેવી 28 ટ્રેનો આગામી આદેશ સુધી બંધ

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (20:24 IST)
કોરોનાની બીજી લહેરના કહેર અને અનેક રાજ્યોમાં રોક વચ્ચે રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ઉત્તરી રેલવેએ 9 મે થી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરી રેલવેએ ઓછા મુસાફરો અને કોવિડ કેસમાં વધારાને કારણે આ ટ્રેનો આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

વધુ જુઓ..

નવીનતમ

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

આગળનો લેખ
Show comments