Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO સમાચાર: 5 કરોડ EPF ખાતાધારકો માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજના નાણાં ટૂંક સમયમાં આવશે

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (14:19 IST)
EPFO- 5 કરોડથી વધારે ઈપીએફા ખાતાધારકો માટે સારા સમાચાર છે. ઈપીએફા કોર્પસમાં જમા તેમની કમાણી પર વિત્ત વર્ષ 2022-23 માટે વ્યાજના પૈસા મળવાના રસ્તા સાફ થઈ ગયા છે. કેંદ્ર સરકારએ નાણાકીય વર્ષા 2022-23ના નિર્ધારિત કરેલ ઈપીએફા પર 8.15 ટકા વ્યાજા આપવા પર તેમની મોહર લગાવી નાખી છે. 
 
વિત્ત- વર્ષા 2022-23 માટે 8.15 ટકા ઈપીએફા રેટને કેંદ્ર સરકારએ પરવાનગી આપી દીધી છે. ઈપીએફઓએ બધા જોનલ ઈંચાર્જને પત્ર લખીને આ સૂચિત કર્યા છે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયએ આ જાણકારી આપી છે કેંદ્ર સરકાર 2022-23 માટે બધા ઈપીએફા ખાતાધારકોના ઈપીએફમાં 8.15 ટકા વ્યાજ ક્રેડીટ કરવાની પરવાનગી આપી દીધી છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments