Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bank Holidays in August 2021: ઓગસ્ટમાં 15 દિવસ બંધ રહેશે બેંક, રજાઓની આખુ લિસ્ટ જાહેર

Webdunia
શુક્રવાર, 30 જુલાઈ 2021 (12:10 IST)
બેંક સુવિધાઓ  આવતા મહિને ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકોના કામો સમયસર પતાવી દેવા જરૂરી છે. જોકે, દેશભરમાં બધે એબેંક 15 દિવસ સુધી બંધ નહી  રહે કારણે આરબીઆઈ દ્વારા નક્કી રજાઓમાં કેટલીક પ્રાદેશિક છે. 
 
તેનો સીધો મતલબ એ છે કે કેટલાક રાજ્યોમાં કેટલીક રજાઓ હશે ભીજી બાજુ અન્ય રાજ્યોમાં બેન્કો ખુલી રહેશે. મળતી માહિતી અનુસાર કેટલાક સ્થળોએ બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.
 
આવો જાણીએ ક્યા દિવસે ક્યા બેંકની રજા રહેશે. 
 
1 ઓગસ્ટે રવિવારને કારણે  બેંકો બંધ રહેશે.
 
8 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે
 
13 ઓગસ્ટના રોજ પૈટ્રિયટ ડેને કારને ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
 
 
14 ઓગસ્ટે મહિનાનો બીજા શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
 
15 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
16 ઓગસ્ટે પારસી નવુ  વર્ષ - મુંબઈ, બેલાપુર અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
 
ઓગસ્ટ 19 ના રોજ મોહરમને કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
 
20 ઓગસ્ટે મુહરમ-ફર્સ અને ઓનમને કારણે બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક સેવાઓ બંધ રહેશે.
 
21 ઓગસ્ટે થિરુવોણમને કારને કોચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
 
22 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિને કારણે કોચી અને તિરુવનંતપુરમની બેન્કો બંધ રહેશે.
 
ણે 28 ઓગસ્ટના રોજ મહિનાના ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
30 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક સેવાઓ બંધ રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments