Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 જાન્યુઆરીથી બંદ થઈ જશે તમારા એટીએમ કાર્ડ, જાણો શું છે કારણ

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (14:48 IST)
ભારતીય રિજર્વ બેંકના એક આદેશ મુજબ તમારા ATM કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડિસેમ્બર 2018 સુધી EMV ચિપ વાળા કાર્ડથી બદલવાના આદેશ આ આપ્યું છે. સુરક્ષાની નજરેથી આ પગલા ઉઠાવી રહ્યા છે. ખબરો મુજબ નવું EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડથી વધારે સુરક્ષિત છે તેમાં ફ્રાડ થવાના ખતરા ઓછા છે. 
 
શું છેEMV - વર્તમાન ચીપ આધારિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડને ખૂબ સુરક્ષિત ગણાય છે. ઈએમવી)યૂરો, પે માસ્ટર કાર્ડ અને વીજા)માં એક નાની માઈક્રો ચિપ હોય છે જે ફર્જી ટ્રાજેકશનથી સુરક્ષા કરે છે. 
 
આ રીતે તપાસ કરો. 
તમારા કાર્ડ EMV છે કે નથી- કોઈ ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં EMV છે કે નહી આ તપાસ કરવી સરળ છે. EMV કાર્ડમાં ઉપરની તરફ ડાબા તરફ તરફ સોનેરી રંગની એક ચિપ હોય છે. 
 
SBI એ તેમના ગ્રાહકો માટે આપ્યા નિર્દેશ- બેંક સ્ટેટ બેંક ઑફ ઈંડિયાએ તેમના ગ્રાહકોને એક ખાસ SMS થી એટીએમ કાર્ડની જાણકારી આપી છે. તેમા%ં કહ્યું છે કે જો કોઈ ગ્રાહક 28 નવેમ્બર સુધી એટીએમ નહી બદલશે તો તેનો એટીએમ બ્લૉક કરી નાખશે. 
 
નવા કાર્ડ માટે કરી શકાય છે ઑનલાઈને એપ્લાઈ- નવા કાર્ડ માટે તમે ઑનલાઈન બેંકિગથી એપ્લાઈ કરી શકશો. તે સિવાય બેંકની બ્રાંચમાં જઈને એપ્લાઈ કરવું પડશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments