Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી બેંકમાં નીકળી ભરતી, સેલેરી 50 હજારથી વધુ

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (16:18 IST)
અભ્યુદય બેંકમાં 100 કલર્કના પદ પર ભરતી થવા જઈ રહી છે. ઉમેદવર માટે ન્યૂનતમ આયુ 20 વર્ષ અને અધિકતમ આયુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સેલેરી 32520-51625/- રૂપિયા રહેશે. 
 
મહત્વપૂર્ણ તારીખ 
 
ઓનલાઈન અરજી જમા કરવાની તારીખે 14 ફેબ્રુઆરી 2019થી શરૂ 
ઓનલાઈન  અરજી જમા કરવાની અંતિમ તિથિ  20 ફેબ્રુઆરી 2019  
 
પદની વિગત 
 
શૈક્ષણિક યોગ્યતા 
 
ઉમેદવાર પાસે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી, કમ્પ્યુટર જ્ઞાન હોવુ અનિવાર્ય છે. 
 
અરજી ફી 
 
સામાન્ય/ઓબીસી માટે 1200 
SC/ST/NT માટે 600 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments