Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય સેતુ એપમાં હવે તમે પણ અપડેટ કરી શકો છો તમારું વેક્સીનેશન સ્ટેટસ જાણો કેવી રીતે

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (10:34 IST)
કોરોનાની વિરૂધ પ્રથમ લડતમાં આરોગ્ય સેતુ એપની ખૂબ ચર્ચામાં આવ્યુ હતું. અને તેનો ખૂબ ઉપયોગ પણ થયો હતો. પણ કોરોનાની બીજી લહેરમાં તેનો મર્યાદા રસીકરણ સુધી સીમિત રહી ગયું. પણ હવે રસીકરણ અભિયાનમાં તેની ભૂમિકા વધુ વધી છે. હવે કોઈ પણ વ્યક્ત્તિ તેમનો રસીકરણની સ્થિતિ વિશે પોતે જ સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાના માધ્યમથી આરોગ્ય સેતુ મોબાઈલ એપ પર જાણકારીને અપડેટ કરી શકે છે. 
 
સરકાર મુજબ તેનાથી યાત્રા ઉદ્દેશ્ય માટે રસીકરણની સ્થિતિ વિશે તપાસ કરવામાં સરળતા થશેૢ ઈલેકટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયએ મંગળવારને કહ્યુ કે આરોગ્ય સેતુ એપના બધા વપરાશકર્તાને 
 
રસીકારણની સ્થિતિને અપડેટ કરવાનો વિક્લ્પ મળશે. મંત્રાલયએ કહ્યુ કે જે વપરાશકર્તાને સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાને પૂર્ણ કરવુ પડશે. 
 
અહીં જાણવુ જરૂરી છે કે   CoWIN એપ પર પંજીકરણ માટે ઉપયોગ કરેલ મોબાઈલ નંબરના માધ્યમથી રસીકરણની સ્થિતિ એટલેકે વેક્સીનેશન સ્ટેટસને અપડેટ કરી શકાય છે. આરોગ્ય સેતુ પર સ્વ 
 
મૂલ્યાંકન કરતા પર જે યૂજર્સએ કોવિડ 19 વેક્સીનની ઓછામાં ઓછા એક ખુરાક લીધી છે. તેણે  આરોગ્ય સેતુમી હોમ સ્ક્રીમ પર આંશિક રૂપથી રસીકરણનો ટેબ મળશે. 
 
આ સ્વ-મૂલ્યાંકનના સમયે યૂજર્સ દ્વારા આપેલ રસીકરણની સ્થિતિની જાહેરાતના આધારિત છે. CoWIN બેકએંડથી ઓટીપી આધારિત તપાસ પછી અસત્યાપિત સ્થિતિ સત્યાપિત થઈ જાય છે. જણાવીએ કે સેકેંડ 
 
ડોઝ લીધાના 14 દિવસ પછી તમને આરોગ્ય સેતુ એપ પર જોવાશે. યૂ આર વેક્સીનેટેડ એટલે કે તમારો રસીકરણ થઈ ગયુ છે. જણાવીએ કે દેશમાં અત્યારે આરોગ્ય સેતુ એપના આશરે 19 કરોડ યૂજર્સ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments