Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંકોમાં ખાતા ખોલવા માટે જરૂરી બન્યો આધાર.. આરબીઆઈએ રજુ કરી નવી ગાઈડલાઈંસ

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (12:05 IST)
ભારતીય રિઝર્વ બેંકમાં ખાતુ ખોલવા માટે આધાર કાર્ડને જરૂરી કરવામાં આવ્યુ છે.  જો કે તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ લાગૂ કરવામાં આવશે. પણ જ્યા સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી આ ગાઈડલાઈનનુ જ પાલન કરવુ પડશે. 
 
આધાર વગર કેવાઈસી નહી થાય 
 
આરબીઆઈએ કહ્યુ છે કે આધાર વગર બેંકોમાં કોઈપણ ખાતુ નહી ખોલી શકાય નવા ગ્રાહકોએ કેવાઈસી માટે આધાર નંબર, પૈન નંબર કે ફોર્મ 60 આપવુ પડશે.  આરબીઆઈએ કહ્યુ કે કેન્દ્ર સરકારે જૂન 2017માં પીએમએલએ કાયદામાં સંશોધન કર્યુ હતુ. જેમા આધારને બધા નાણાકીય ખાતા માટે જરૂરી કરવામાં આવ્યુ હતુ. 
 
સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો આદેશ
 
 ગયા મહિને સુપ્રીમ કોર્ટે આધારના બધા પ્રકારના ખાતા ઈનકમ ટેક્સ રિટર્ન અને મોબાઈલ નંબરને 31 માર્ચ સુધી લિંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ્દ કર્યો હતો. જ્યારબાદ તેમને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈનને અનિશ્ચિતકાળ સુધી આગળ વધારી  હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments