Webdunia - Bharat's app for daily news and videos

Install App

White Hair Treatment: ગોળની સાથે મિક્સ કરી ખાઓ આ વસ્તુ, સફેદ વાળની સમસ્યાથી મળી જશે છુટકારો

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2023 (18:07 IST)
Fenugreek For Premature White Hair: પહેલાના સમયમાં સફેદ વાળને વધતી ઉમ્રની નિશાની ગણાતુ હતો. પણ અત્યારે સમયમાં 25ના યુવાઓના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. જો તમે પણ ઓછી ઉમ્રમાં આ સમસ્યાથી પરેશાન છો તો તમારી આ ટેંશન દૂર કરી શકો છો. 
 
સફેદ વાળની સારવાર છે મેથી 
યુવા ઉમ્રમાં વાળ સફેદ થવાથી લો કૉંફિડેંસનો સામનો કરવો પડે છે. જો તેના માટે કેમિક્લ યુક્ત હેયર ડાઈનો ઉપયોગ કરીએ તો વાળ ડેમેજ થઈ શકે છે. તેથી મેથીના પ્રયોગથી તમને સારુ પરિણામ મળી શકે છે. 
 
મેથીની સાથે ગોળનો સેવન કરવુ 
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલી કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનો સેવન શરૂ કરો. આયુર્વેદમાં પણ આ બન્ને કૉમ્બિનેશનના ફાયદા જણાવ્યા છે. મેથી અને ગોળ ન માત્ર વાળમાં ડાર્કનેસ આવશે. પણ તેનાથી હેયર ફોલ અને ગંજાપન જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. સાથે જ વાળમાં ગજબમી ચમક જોવા મળશે. 
 
મેથીના પાણીથી માથા ધોવુ 
વાળના ફાયદા માટે મેથીનો બીજો ઉપાય પણ ઉપયોગ કરાય છે તેના માટે એક વાસણમાં પાણી રાખવુ અને મેથાના દાણાને મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઉકાળો અને પછી ઠંડા કરવા માટે મૂકી દો. આ મેથી પાણીથી માથા ધોવુ અને આશરે 15 મિનિટ સુધી વાળને ન ધોવુ. કેટલાક દિવસ સુધી આવુ કરવાથી સરુ પરિણામ મળશે.
 
સવારના સમયે કરી લો આ એક કામ 
તમે મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળવા મૂકી દો અને સવારે તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવવો. થોડા દિવસ સુધી આ વિધિને અજમાવવાથી વાળ નેચરલ રીતે કાળા થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

પાકિસ્તાનમાં ફરી મોંઘવારી ભડકી! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો, જાણો નવા દરો વિશે.

8 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, આજે 15 રાજ્યોમાં રેડ એલર્ટ. દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

PM મોદીએ પેપર લીકના મુદ્દા પર આપ્યુ નિવેદન, બોલ્યા - દોષીઓને કઠોર દંડ મળશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચના કરાશે

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ