Webdunia - Bharat's app for daily news and videos

Install App

White Hair Solutions: વાળ અકાળે સફેદ થવાથી ચિંતિત છો? અપનાવો આ 4 ઘરેલુ ઉપચાર

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (12:57 IST)
Home Remedies for White Hair: વાળમાં સમયથી પહેલા સફેદી આવી જવાથી હમેશા લોકોનુ આત્મવિશ્વાસ ઓછુ થઈ જાય છે જેના કારણે લોકો ઘરથી બહાર નિકળવા પણ ટાળે છે. જો આશરે 35ની ઉમ્ર પછી ધીમે-ધીમે વાળ સફેદ થવા એક સામાન્ય પ્રક્રિયા છે તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો માટે 4 ઘરેલુ ઉપાય જણાવી છે. 
 
સફેદ વાળને કાળા કરવાના ઉપાય  (Remedies for White Hair)
વાને સફેદ થવાથી અટકાવવા માટે આમળાના ઉપાય તમારા માટે ફાયદાકારી થઈ શકે છે. તમે અઠવાડિયામાં એક વાર આમળાને વાટીને (Amla Mask for Hair) તેના મિક્સ વાળ પર લગાવો. આવુ કરવાથી તમારા વાળને વિટામિન સી ભરપૂર માત્રામાં મળશે. જેનાથી વાળ પહેલાની જેમ કાળા રહેશે. 
 
જે લોકોના વાળ સમયથી પહેલા સફેદ થઈ રહ્યા છે. તે ભૃંગરાજ તેલ (Bhringraj Oil) કે ભૃંગરાજ પાઉડરનુ પણ પ્રયોગ કરી શકે છે. વાળમાં ભૃંગરાજ લગાવવાથી આશરે અડધા કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનાથી સફેદ વાળના સોલ્યુશનમાં ખૂબ ફાયદો થશે.
 
ડુંગળીના ઘણા ઔષધીય ગુણથી ભરપૂર ગણાય છે. સફેદ થતા વાળની સમસ્યાથી છુટકારા માટે તમે ડુંગળીના રસ કાઢીને તેને માથામાં લગાવીન હળવા હાથથી માલિશ કરવી. આવુ કરવાથી ડુંગળીનુ રસ તમારા વાળની સ્કેલ્પ સુધી જશે. જેનાથી તમારા વાળ પહેલાની રીતે પ્રાકૃતિક રૂપથી કાળા થવા લાગશે. 
 
લીમડાને ખાવામાં ઉપયોગ કરાય છે. સાથે જ તેનાથી વાળ પણ કાળા કરી શકાય છે. તેને ઉપયોગ કરવા માટે તમે લીમડાને મેંદીની જેમ વાટી લો. તે પછી તેમાં થોડો પાણી મિક્સ કરી મિક્સ બનાવી લો પછી તેને વાળમાં લગાવો. અઠવાડિયામાં એક વાર આ ઉપાયને અજમાવવાથી તમારા વાળ પહેલાની જેમ કાળા થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments