Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરાને લેમન ટી દ્વારા ધોવાથી થાય છે આ લાભ

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:19 IST)
લેમન ટી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. લેમન ટી આરોગ્યની સાથે-સાથે ત્વચાની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમે પણ ખૂબસૂરત ત્વચા મેળવવા ઈચ્છતા હોયુ તો ચેહરાને લેમન ટી દ્વારા ધુવો.  આજે અમે તમને જણાવીએ છીએ  કે ચેહરાને લેમન ટી થી ધોવાથી શું શું ફાયદા થાય છે. 
1. દરરોજ લેમન ટીથી ચેહરો ધોવાથી ત્વચા પર રહેલ કાળા-ધબ્બા દૂર થાય છે. 
 
2. જો તને ઑઈલી સ્કિનથી પરેશાન છો તો ચેહરાને ધોવા માટે ફેસવૉશની જગ્યાએ  લેમન ટીનો ઉપયોગ કરો. 
 
3. લેમન ટીથી ચેહરો ધોવાથી બળેલા કાપેલા નિશાન દૂર થાય છે. 
 
4. ચેહરા પર ખીલ અને દાણાથી છુટકારા મેળવવા માટે લેમન ટીનો ઉપયોગ કરો. એનાથી ઘણો આરામ મળશે. 
 
5. સૉફ્ટ સ્કિન મેળવવા માટે લેમન ટી નો ઉપયોગ કરવો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

'તમારા પ્રધાનમંત્રી ગદ્દાર છે, તમારા ગૃહ મંત્રી ગદ્દાર છે', ઈટલીમાં પીએમ, અહી રાહુલ ગાંધીનુ વિવાદિત નિવેદન

કૉકરોચ જનતા પાર્ટી બનાવનારો અભિજીત કોણ છે ? અમેરિકાની આ યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: 45.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાત ટૂરિઝમમાં રોજગારીની સુવર્ણ તક: નિઃશુલ્ક ટૂરિસ્ટ ગાઈડ તાલીમનો પ્રારંભ

ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments