Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips for Girls - અનિયમિત માસિક ધર્મ(periods) માટે કારગર છે આ ઉપાય

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2017 (14:46 IST)
અસામાન્ય માસિક ધર્મ સ્ત્રીઓ માટે અનેક પરેશાનીઓનું કારણ બની શકે છે. આ શરીરમાં લોહીની કમી, હાર્મોંસનુ અસંતુલન, પોષક તત્વોની કમી, વજન ઓછુ થવુ કે પછી જરૂર કરતા વધી જવુ, PCOS, ડાયાબિટીસ જેવી બીજી પણ સમસ્યા થાય છે. જેની અસર માસિક ધર્મ પર પડે છે. તેને વધુ સમય સુધી નજરઅંદાજ કરવાથી આરોગ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યા ઉભી થઈ શકે છે. આ માટે તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ રાહત મેળવી શકો છો. 
 
1. આયરન અને ફોલિક એસિડ - સ્ત્રીઓના શરીરમાં જ્યારે આ તત્વોની કમી થઈ જાય છે તો તેની અસર પીરિયડ્સ પર પડે છે. તમારા આહારમાં આયરનથી ભરપૂર ખોરાકનું સેવન કરો. 
 
2. ગ્રીન પપૈયુ - ગ્રીન પપૈયુ આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ લાભકારી છે.  મહિનામાં 2 વાર તેનુ સેવન કરવાથી સારી અસર પડે છે. પણ આ વાતનું ધ્યાન રાખો કે પીરિયડ્સ આવતા તેને ખાશો નહી. 
 
3. વરિયાળી - રાત્રે 1 ટી સ્પૂન વરિયાળા 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. તેને સવારે ગાળીને પી લો. થોડા દિવસ સુધી રોજ તેને પીવાથી પીરિયડ્સ સંતુલિત થઈ જાય છે. 
 
4. અંજીર - અંજીર ખાવાથી લોહીની કમી દૂર થાય છે. રોજ 1 અંજીરને 1 કપ પાણીમાં નાખીને ઉકાળી લો.  તેને થોડા દિવસ સુધી પીવો. સતત તેનુ સેવન કરશો નહી.  પીરિયડ્સ આવતા તેને ન પીવો. 
 
5. એલોવેરા - એક ચમચી એલોવીરા જેલમાં થોડુ મધ નાખીને તેનુ સેવન નાસ્તો કરતા પહેલા કરો. તેનાથી પીરિયડ્સની અનિયમિતતામાં તેના ફાયદા મળશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

ધર્મ

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments