Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dark Neck- કાળી ગરદનને સાફ કરવાના 6 ઘરેલૂ ઉપાય, માત્ર 15 મિનિટમાં જ સાફ થઈ જશે

Webdunia
રવિવાર, 8 મે 2022 (10:24 IST)
બ્યૂટી- ઉનાળામાં ગરદન પર કાળાશ, સન ટેનિંગ કે સનબર્ન સામાન્ય સમસ્યા છે. ગરદન શરીરનો એવું ભાગ છે જેને અમે જોઈ નહી શકતા જેન કારણે અમે તેમની ઠીકથી સફાઈ પણ નહી કરી શકતા અને કાળી થવા લાગે છે. પણ અમારા શરીર આ ઘરેલૂ ઉપાયને અજમાવીને જલ્દ જ આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. 
1. મધ- લીંબૂ અને મધને એક સમાન મિક્સ કરી 20-25 મિનિટ સુધી ગરદન પર લગાવીને મૂકી દો. પછી પાણીથી સાફ કરી લો અને જુઓ ગરદનના કાળાશ થોડા-ઘણા સફ થઈ જશે. 
 
2. ઓટ સ્ક્રબ- ત્રણ ચમચી ઓટ્સ લઈને સારી રીતે વાટી લો અને સર્સ પરિણામ માટે તેમાં બે ચમચી મસળેલું ટમેટા મિક્સ કરી લો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી ગરદન પર લગાવો. એક અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવવાથી ગરદન સાફ થઈ જાય છે. 
 
3. કાકડી- ખીરા-કાકડીને છીણીને તેમાં ગુલાબ જળ મિક્સ કરી મિશ્રણ બનાવો અને આ 10 મિનિટ સુધી ગરદન પર લગાવીને મૂકી દો. પછી તેને પાણીથી સાફ કરતા પહેલા સારી રીતે મસાજ કરો. જલ્દ જ ગરદનની કાળાશ દૂર થઈ જશે. 
 
4. ટમેટા- ગરદનના કાળાશ દૂર કરવા માટે ટમેટા અને લીંબૂનો રસને સમાન માત્રામાં મિકસ કરી દિવસમાં બે વાર ગરદન પર લગાવો. પછી પાણીથી દાફ કરી લો. 
 
5. લેમન બ્લીચ- રાત્રે સૂતા પહેલા તમે ઘર પર લીંબૂના રસ અને ગુલાબજળ મિક્સ કરી રૂની મદદથી ગરદન પર લગાવીને મૂકી દો. સવાર થતા જ તેને સાફ પાણીથી ધોઈ લો. 
 
6. દહીં- એક મોટી ચમચી દહીંમાં થોડી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર મસાજ કરો. થોડા જ દિવસોમાં ગરદન બિલ્કુલ સાફ થઈ જશે. તમે ઈચ્છો તો દહીંમાં લીંબૂની કેટલાક ટીંપા પણ નાખી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments