Webdunia - Bharat's app for daily news and videos

Install App

Summer beauty- ઉનાળામાં આ નાના નાના કામ કરશો તો ચેહરા ચમકવા લાગશે

Webdunia
રવિવાર, 23 એપ્રિલ 2023 (09:28 IST)
ઉનાળામાં કડક તડકાને કારણે  સ્કીન રફ થવા માંડે  છે. આથી આ સમયે સ્કિન  ગ્લોઈંગ રાખવા માટે સૌથી વધારે કેયર કરવી પડે છે. યોગ્ય રીતે કેયર ન કરતા સ્કિન સૂકી અને ડલ થવા માંડે  છે. ઋતુની અસરથી ચેહરાની ચમક ગયાબ થઈ જાય છે . અને ચેહરો  કાળા થઈ જાય છે. આથી ચેહરાની ચમક  જાળાવી રાખવા આ ઘરેલૂ ઉપાય અજમાવો....
 
1. પેટ સાફ રહેશે  તો ત્વચાની સમસ્યા નહી થાય . હાજમા સારો  ન હોય તો ચેહરા પર ખીલ થઈ શકે છે. આથી સ્કિનને સ્વસ્થ રાખવા માટે  કબજિયાતને દૂર કરવી ખૂબ જરૂરી છે. પેટ સાફ કરવા માટે રોજ  સવારે હૂંફાળા પાણીમાં મધ નાખી પીવો. આથી ખીલની સમસ્યા દૂર થઈ શકે છે. 
 
2. બે નાની ચમચી ચણાના લોટ અડધી નાની ચમચી હળદર મિકસ કરી આ લેપમાં  ગુલાબ જળ અને દસ ટીપાં નીંબૂ નાખી લેપને લગાવીને ચેહરા ધોઈ લો. ત્વચા નિખરી જશે. 
 
3. પાણી વધારે પીવું. રોજ ઓછામાં ઓછા  દસ ગિલાસ પાણી પીવું , કારણકે પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીરના ઝેરીલા પદાર્થ બહાર નિકળી જાય છે અને ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. વધારે પાણી પીવાથી ઓછા ઉંમરે  ત્વચા પર કરચલીઓ નહી પડે . 
 
4. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને એંટી ઓસ્કસીડેંટ ભરપૂર માત્રામાં હોય છે. સ્ટ્રોબેરીને ચેહરા પર મેશ કરીને લગાવો ચેહરા ચમકવા લાગશે. 
 
5. કેળામાં પુષ્કળ  માત્રામાં નમી હોય છે. એને વાટીને મધ મિક્સ કરી ચેહરા પર લગાડો અને 10 મિનિટ પછી ધોઈ લો. આ મિશ્રણ ચેહરા પર તાજગી લાવે છે. 
 
6. સંતરાના છાલટાને વાટેને પાઉડર બનાવી લો. આ પાવડરમાં થોડા દૂધ મિકસ કરી ચેહરા પર લગાડો .સૂક્યા પછી પાણીથી ધોઈ લો. સ્કિન સ્મૂથ થશે.
(Edited By -Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા

આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે

બ્રજમાં 40 દિવસ સુધી ફાગ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

મહાકુંભ 65 કરોડનો આંકડો પાર

Mahashivratri Upay: આજે મહાશિવરાત્રીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, મહાદેવ તમારી ઝોળી ખુશીઓથી ભરી દેશે

આગળનો લેખ
Show comments