Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

Webdunia
રવિવાર, 22 એપ્રિલ 2018 (13:09 IST)
આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી વસ્તુઓ ખાય છે જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે. કદાચ આ જ કારણે પહેલા કરતા ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીમાં મુશ્કેલી આવે છે. એના કારણે થઈ શકે છે કે તનાવ, જાડાપણ અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓ. આજે અમે તમને એવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. 
પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા 
 
પીએચ સ્તરના બહુ વધારે કે ઓછું થવાથી અંડાણુઓના પ્રજનનમાં મુશ્કેલી આવે છે. 
 
* ગર્ભાશય ફ્રાઈબ્રાએડ, ઉતકો પર નિશાન, સંક્ર્મણ, ફેલોપિયન ટ્યૂબ સંબંધિત કોઈ સમસ્યા, એંડ્રોમેટિયોસિસ, પાલિપ્સ અને પ્રજનન સંબંધી બીજી કોઈ પરેશાની ના કારણે ગર્ભધારણ કરવામાં મોડું આવે છે. તેમાં સ્પર્મ કોશીકાઓને અંડાણુઓ સુધી પહોંચવામાં મોડું લાગે છે જેના કારણે ગર્ભધારણમાં સમય લાગી જાય છે. 
 
* પાલીસિસ્ટીક ઓવરી સિંડ્રોમ મહિલાઓમાં પ્રજનનથી સંબંધિત એક હાર્મોનલ અસંતુલનની સમસ્યા છે. તેના કારણે ઓવરીમાં નાનું અલ્સર બની જાય છે. 
 
* વધારે દારૂનો સેવન, જાડાપણ, વધારે પાતળા હોવું કે અનિયમિત માસિક ધર્મના કારણે પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. 
 
* 35ની ઉમ્ર પછી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. કારણકે ઉમ્ર વધવા પર અંડાણુઓની ગુણવત્તામાં કમી આવવા લાગે છે અને ગર્ભાશય પણ અંડાણુઓના નિસ્તાર કરવાની ક્ષમતા ગુમ થવા લાગે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments