Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Beauty Secrets- ચહેરાને સુંદર અને બેદાગ બનાવવા લીમડાના આ Facepack

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (11:30 IST)
લીમડામાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને ઔષધીય ગુણ હોય છે. આરોગ્યની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળવામાં રામબાણની રીતે કામ કરે છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી શ્યામ ત્વચા અંદરથી પોષિત કરીને રંગત નિખારવામાં મદદ કરે છે. સાથે જ ડાઘ, ધબ્બા, પિંપલ્સ, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા દૂર થઈને ચહેરો સાફ, બેદાગ અને ગ્લોઈંગ નજર આવે છે. તેમજ આ નેચરલ હોવાથી આ દરેક કોઈની સ્કિનને સરળતાથી સૂટ કરે છે તો આવો આજે અમે તમને લીમડાના 3 ખાસ ફેસપેક અને તેમના ફાયદા જણાવીએ છે. 
 
1. ચહેરા પર ગ્લો લાવશે લીમડા અને ચોખાના પાણીથી બનેલુ ફેસપેક 
ચહેરાના ગ્લો જાણવી રાખવામાં લીમડા અને ચોખાનો પાણી બેસ્ટ ગણાય છે. આ ચેહરા પર બ્લીચિંગની રીતે કામ કરે છે. તેથી ત્વચાની રંગત સાફ થવામાં મદદ મળશે. 
 
2. સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવશે લીમડાનો તુલસી ફેસપેક 
બન્ને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી ડાઘ-ધબ્બા, કાળા ઘેરા, frackles, વગેરે દૂર થવામાં મદદ મળે છે. તેમજ તડકામાં ખરાબ થઈ સ્કિન અંદરથી રિપેયર 
હોય છે. 
 
3. ત્વચાને પોષિત કરશે લીમડા અને દહીંનો ફેસપેક 
સ્કિનની અંદરથી પોષિત કરવા માટે તમે લીમડા અને દહીંનો ફેસપેક લગાવી શકો છો. તેનાથી સૂકી બેજાન સ્કિન પર લાંબા સમય સુધી ભેજ રહેવામાં મદદ મળશે. 
 
આ રીતે બનાવો ફેસપેક 
તેના માટે એક વાટકીમાં 1 નાની ચમચી લીમડાનો પાઉડરમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને જરૂર પ્રમાણે દહીં મિક્સ કરો. તેને સ્ક્રબની રીતે ચેહરા પર 2 મિનિટ મસાજ કરવી. તેને 15 મિનિટ સુધી ચેહરા પર 
લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી સાફ કરી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments