Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nail polish- ત્વણચા પર નેલ પોલીશ લગાવવાનું ટાળવા માટે આ ટીપ્સ અપનાવો

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2024 (13:39 IST)
Nail polish- દરેક યુવતી ને નેલ પોલીશ લગાવવી પસંદ કરે છે, તેથી જ તેઓ પોતાના સુંદર નખ પર નેલ પોલીશ અને નેલ આર્ટ કરે છે. નેલ પોલીશ લગાવવી એ ઠીક છે, પરંતુ જ્યારે નેલ પેઈન્ટ આંગળીઓ કે ત્વચા પર ચોંટી જાય છે ત્યારે કોઈને ગમતું નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું.

ત્વચા પર નેલ પોલીશ ન લગાવવા માટેની ટિપ્સ

ટેપનો ઉપયોગ કરો:
તમારા નખની આજુબાજુની ત્વચા પર સ્પષ્ટ ટેપ મૂકો અને નખનો વિસ્તાર કાપી નાખો. જ્યારે તમે ટેપ લગાવ્યા બાદ નેલ પોલીશ લગાવો છો ત્યારે તે માત્ર નેલ પર જ લગાવવામાં આવે છે અને જો ટેપ પર નેલ પોલીશ લગાવવામાં આવે તો પણ તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.

આર્ટ પેઇન્ટ બ્રશ:
નેલ પોલીશ લગાવવા માટે, નાના આર્ટ પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરો અને નેઇલ પેઇન્ટને નખ પર લગાવતી વખતે કાળજીપૂર્વક લગાવો પેઇન્ટ બ્રશ ખૂબ જ પાતળા હોય છે, જેના કારણે નેલ પોલિશ લગાવતી વખતે  પેઇન્ટ ત્વચા પર લગાતુ નથી. 
 
નખ કાપો:
તમારા નખને સારી રીતે કાપો જેથી પોલિશ માત્ર નખ પર જ લાગુ પડે અને ત્વચા સુધી ન પહોંચે.

Edited BY- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments