Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)

Webdunia
રવિવાર, 7 માર્ચ 2021 (20:03 IST)
મેથી દાણાનું શાક રાજસ્થાનની પારંપરિક શાકમાં છે. મેથી દાણા કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે તેથી આ સાંધાના દુખાવા અને ડાઈજેશન સિસ્ટમને મજબૂત કરે છે. મેથીમાં પાપડ મિક્સ કતી આ શાક બનાવીએ છે. અમે રસ્સાવાળુ શાક તમને જણાવી રહ્યા છે. 
 
50 ગ્રામ મેથી દાણા 
2 પાપડ 
2 ટેબલ સ્પૂન તેલ 
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર 
1/4 ટીસ્પૂન જીરું 
1 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન આમચૂર 
ચપટી ગરમ મસાલા 
ચપટી હીંગ 
મીઠું સ્વાદ પ્રમાણે 
 
* મેથી દાણાને પલાળીને 7-8 કલાક સુધી રાખો
* પછી પાણી કાઢી લો . 
* કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી લગાવીને ઉકાળી લો. 
* મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લો. 
* પાપડને શેકવું. 
* હવે પેનમાં તેલ ગરમ કરો. 
* ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો. 
* ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો. 
* ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો. 
* ત્યારબાદ તેમાં  મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો.  
* પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો. 
* કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો. 
* દાણા મેથી પાપડનું શાક રોટલી, પૂરી કે પાપડની સાથે ખાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments