Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 4 સહેલી ટિપ્સ તમારા હાથને શિયાળામા મુલાયમ બનાવશે.

Webdunia
બુધવાર, 12 ડિસેમ્બર 2018 (16:51 IST)
ઠંડી હવા વધુ કામ અને  નમીની કમી આ બધુ મળીને મુલાયમ હાથને પણ અનેકવાર શુષ્ક બનાવી દે છે. શુષ્ક અને ફાટેલા હાથથી કેવી રીતે મેળવશો છુટકારો. આવો જાણીએ. 
 
ત્વચાને નમી આપે છે ઓલિવ ઓઈલ
 
ઓલિવ ઓયલમાં આરોગ્યપ્રદ ફૈટી એસિડ્સ અને એંટી ઓક્સિડેટ્સ હોય છે જે ત્વચાને નમી આપવાનુ કામ કરે છે. રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓયલથી હથેળીઓની માલિશ કરો. 
 
મધથી કરો હથેળીઓની માલિશ 
 
એંટીઓક્સિડેંટ્સ અને એંટી-બૈક્ટેરિયલ ગુણોથી ભરપૂર મધ પણ હાથને મુલાયમ બનાવવામાં ખૂબ મદદ કરશે.  મઘથી હાથની સારી રીતે માલિશ કરો. સૂકાયા પછી હાથને ધોઈ લો. 
 
મિલ્ક ક્રીમની મસાજ બતાવશે અસર 
 
મિલ્ક ક્રીમમાં પ્રચુર માત્રામાં લૈક્ટિવ એસિડ હોય છે. જે મૃત ત્વચાથી છુટકારો અપાવવા અને પીએચ બેલેંસ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.  તમારા હાથને તાજા મિલ્ક ક્રીમથી માલિશ કરો નએ 15 મિનિટ માટે છોડી દો. કુણા પાણીથી હાથ ધોઈ લો. એક અઠવાડિયા પછી જ અસર જોવા મળશે. 
 
રાત્રે દહીથી કરો આ હાથોની મસાજ 
 
દહીમાં પણ મિલ્ક ક્રીમવાળા ગુણ હોય છે. ઘરમાં જો મિલ્ક ક્રીમ નથી તો દહીનો પણ ઉપયોગ કરી શકો છો. દહીથી નિયમિત રૂપે હથેળીઓની માલિશ કરો. થોડીવાર પછી કુણા પાણીથી હાથ ધોઈ લો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments