Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવાચૌથ પર મેહંદી મૂકતા પહેલા દસ વાર વિચારી લો, તમે તો નહી કરી રહ્યા આ ભૂલોં

Webdunia
સોમવાર, 18 ઑક્ટોબર 2021 (09:02 IST)
કરવાચૌથ પર દરેક મહિલા ઈચ્છે છે કે તેમના પતિના નામની મેહંદી તેમના હાથમાં જરૂર લગાવવી. જેના માટે તે કલાકો સુધી લાઈનમાં ઉભી રહીને તેમના વારાની રાહ જુએ છે. મેહંદી મહિલાઓના શ્રૃંગારનો મુખ્ય ભાગ છે. પણ શું તમે જાણો છો બજારમાં મળતી મેહંદીમાં ખૂબ ખતરનાક રસયન મળેલા હોય છે. જે પહેલા તો તમારા હાથ પર મેહંદીના રંગને ડાર્ક કરે છે પણ થોડા સમય પછી ત્વચાને નુકશાન પહોંચાડે છે. 

ત્વચા સંક્રમણ
મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે બજારમાં લગાવતી મેહંદીમાં પેરા ફૈનિલિનડાયમિન(પીપીડી) અને ડાયમીન નામનો રસાયન મળેલા હોય છે. જેના કારણે ત્વચના સંક્રમણ થઈ શકે છે. જેના કારણે ત્વચામાં બળતરા, સોજા, ખંજવાળ અને લાલ નિશાન થવાના ખતરા હોય છે. 
 
કેંસરનો ખતરો 
બજારમાં મળતી મેહંદીમાં માત્ર પીપીડી જ નહી પણ અમોનિયા, ઑક્સડેટિન, પેરાક્સાઈડ્ અને બીજા કેમિક્લ્સ પણ હોય છે. આ કેમિક્લ્સથી તૈયાર મેહંદીને જ્યારે છોકરીઓ લગાવીને સૂર્યની અલ્ટ્રાવાયલેટ કિરણથી સંપર્કમાં આવે છે તો તેને કેંસર જેવા ગંભીર રોગ થઈ શકે છે. 
 
સાઈડ ઈફેક્ટસથી બચવાના ટીપ્સ 
- સૌથી પહેલા મેહંદી લગાવવાથી પહેલા તમે હાથમાં પેચ ટેસ્ટ કરી શકો છો. 
- મેહંદી લગાવ્યા પછી તમને બળતરા કે રેશિજ જોવાય તો તરત મેહંદીને ધોઈને હાથમાં એંટી એલર્જી દવા લગાવી લો. 
- બધા ટિપ્સ અજમાવ્યા પછી પણ ત્વચામાં સમસ્યા છે તો તરત ડાક્ટરથી સંપર્ક કરવું. 

સલાહ 
- પ્રાકૃતિક પાનથી બનેલી મેંદીનો જ ઉપયોગ કરવું. 
- મેંદી લગાવ્યા પછી તમારા શરીર ચાંદા થઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. 
- ત્યારબાદ તેના પર નારિયેળ તેલ લગાવી લો. અને મસાજ કરી લો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG: બીજી વનડેમા હાર પછી કપ્તાન શુભમન ગિલનુ નિવેદન, આ ભૂલને બતાવ્યુ સૌથી મોટુ કારણ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; ખરીદી કરતા પહેલા 18, 22 અને 24 કેરેટ સોનાના નવીનતમ ભાવ તપાસો

ચાલતી બસમા યુવતીને કર્યુ પ્રપોઝ, ન માની તો યુવતીની છરીના ઘા મારી જાહેરમાં કરી હત્યા

પશ્ચિમ બંગાળમાં એક મોટા માર્ગ અકસ્માતમાં સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત અને પાંચ ઘાયલ

સંસદના મૉનસૂન સત્રમાં કયા કયા બિલ લાવશે મોદી સરકાર ? સામે આવ્યુ આખુ લિસ્ટ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments