Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવાચૌથ પર મેહંદી મૂકતા પહેલા દસ વાર વિચારી લો, તમે તો નહી કરી રહ્યા આ ભૂલોં

Webdunia
સોમવાર, 18 ઑક્ટોબર 2021 (09:02 IST)
કરવાચૌથ પર દરેક મહિલા ઈચ્છે છે કે તેમના પતિના નામની મેહંદી તેમના હાથમાં જરૂર લગાવવી. જેના માટે તે કલાકો સુધી લાઈનમાં ઉભી રહીને તેમના વારાની રાહ જુએ છે. મેહંદી મહિલાઓના શ્રૃંગારનો મુખ્ય ભાગ છે. પણ શું તમે જાણો છો બજારમાં મળતી મેહંદીમાં ખૂબ ખતરનાક રસયન મળેલા હોય છે. જે પહેલા તો તમારા હાથ પર મેહંદીના રંગને ડાર્ક કરે છે પણ થોડા સમય પછી ત્વચાને નુકશાન પહોંચાડે છે. 

ત્વચા સંક્રમણ
મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે બજારમાં લગાવતી મેહંદીમાં પેરા ફૈનિલિનડાયમિન(પીપીડી) અને ડાયમીન નામનો રસાયન મળેલા હોય છે. જેના કારણે ત્વચના સંક્રમણ થઈ શકે છે. જેના કારણે ત્વચામાં બળતરા, સોજા, ખંજવાળ અને લાલ નિશાન થવાના ખતરા હોય છે. 
 
કેંસરનો ખતરો 
બજારમાં મળતી મેહંદીમાં માત્ર પીપીડી જ નહી પણ અમોનિયા, ઑક્સડેટિન, પેરાક્સાઈડ્ અને બીજા કેમિક્લ્સ પણ હોય છે. આ કેમિક્લ્સથી તૈયાર મેહંદીને જ્યારે છોકરીઓ લગાવીને સૂર્યની અલ્ટ્રાવાયલેટ કિરણથી સંપર્કમાં આવે છે તો તેને કેંસર જેવા ગંભીર રોગ થઈ શકે છે. 
 
સાઈડ ઈફેક્ટસથી બચવાના ટીપ્સ 
- સૌથી પહેલા મેહંદી લગાવવાથી પહેલા તમે હાથમાં પેચ ટેસ્ટ કરી શકો છો. 
- મેહંદી લગાવ્યા પછી તમને બળતરા કે રેશિજ જોવાય તો તરત મેહંદીને ધોઈને હાથમાં એંટી એલર્જી દવા લગાવી લો. 
- બધા ટિપ્સ અજમાવ્યા પછી પણ ત્વચામાં સમસ્યા છે તો તરત ડાક્ટરથી સંપર્ક કરવું. 

સલાહ 
- પ્રાકૃતિક પાનથી બનેલી મેંદીનો જ ઉપયોગ કરવું. 
- મેંદી લગાવ્યા પછી તમારા શરીર ચાંદા થઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. 
- ત્યારબાદ તેના પર નારિયેળ તેલ લગાવી લો. અને મસાજ કરી લો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments