Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (09:36 IST)
Hair Conditioner: જેમ અઠવાડિયામાં બે વાર તમારા વાળને તેલ અને શેમ્પૂ કરવું જરૂરી છે, તેમ ધોયા પછી કંડીશનર લગાવવું પણ જરૂરી છે. કંડીશનર કુદરતી તેલને રિસ્ટોર કરે છે જે શેમ્પૂ કરતા સમયે ખોવાઈ જાય છે. તે વાળના ક્યુટિકલ્સને સીલ કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે વાળ મુલાયમ અને ચમકદાર બને છે. શેમ્પૂ પછી તમારા વાળને કન્ડીશનીંગ કરવાથી પણ વાળનું ટેક્સચર સુધરે છે. ચાલો જાણીએ કે શેમ્પૂ કર્યા પછી વાળમાં કંડીશનર લગાવવું કેમ જરૂરી છે.
 
માશ્ચરાઈજર 
શેમ્પૂ વાળમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તે વાળને મોઇશ્ચરાઇઝ કરતું નથી. કંડિશનર વાળને પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ કરે છે અને તેમને પોષણ આપે છે. તે વાળને સિલ્કી અને મુલાયમ બનાવે છે અને તેમને હાઇડ્રેટેડ રાખે છે.
 
ડિટેગલિંગ 
કંડીશનર વાળને સૉફ્ટ અને સેંસેટિવ બનાવે છે જેનાથી તે સરળતાથી ડિટેંગ થઈ શકાય છે. તે વાળને ડીટે&ગલ કરે છે અને વાળ તૂટવાની કે ખરવાની શક્યતા ઘટાડે છે.
 
પ્રોટેકશન
કંડીશનર વાળને હવાના હાનિકારક અસરોથી બચાવે છે. આ વાળને તડકા, વાતાવરણમાં ફેફરાફરથી સુરક્ષિત રાખે છે. તે સિવાય કંડીશનર વાળને હીટ સ્ટાલિંગ હોવાના નુકશાનથી બચાવે છે જેમ કે બ્લો ડ્રાઈંગ, સ્ટ્રાઈટેનિંગ કે કર્લિંગ 
 
શાઈન અને સ્મૂથનેસ 
કંડીશનર વાળને ચમકદાર અને મુલાયમ બનાવે છે. તેનાથી વાળ ચમકદાર અને સ્વસ્થ દેખાય છે અને તેમાં એક નેચરલ શાઈન આવે છે. કંડીશનરના ઉપયોગથી વાળ સ્મૂથ અને મેનેજેબલ થઈ જાય છે. જેનાથી તે સરળતાથી સ્ટાઈલ કરી શકાય છે. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments