Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (09:36 IST)
Hair Conditioner: જેમ અઠવાડિયામાં બે વાર તમારા વાળને તેલ અને શેમ્પૂ કરવું જરૂરી છે, તેમ ધોયા પછી કંડીશનર લગાવવું પણ જરૂરી છે. કંડીશનર કુદરતી તેલને રિસ્ટોર કરે છે જે શેમ્પૂ કરતા સમયે ખોવાઈ જાય છે. તે વાળના ક્યુટિકલ્સને સીલ કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે વાળ મુલાયમ અને ચમકદાર બને છે. શેમ્પૂ પછી તમારા વાળને કન્ડીશનીંગ કરવાથી પણ વાળનું ટેક્સચર સુધરે છે. ચાલો જાણીએ કે શેમ્પૂ કર્યા પછી વાળમાં કંડીશનર લગાવવું કેમ જરૂરી છે.
 
માશ્ચરાઈજર 
શેમ્પૂ વાળમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તે વાળને મોઇશ્ચરાઇઝ કરતું નથી. કંડિશનર વાળને પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ કરે છે અને તેમને પોષણ આપે છે. તે વાળને સિલ્કી અને મુલાયમ બનાવે છે અને તેમને હાઇડ્રેટેડ રાખે છે.
 
ડિટેગલિંગ 
કંડીશનર વાળને સૉફ્ટ અને સેંસેટિવ બનાવે છે જેનાથી તે સરળતાથી ડિટેંગ થઈ શકાય છે. તે વાળને ડીટે&ગલ કરે છે અને વાળ તૂટવાની કે ખરવાની શક્યતા ઘટાડે છે.
 
પ્રોટેકશન
કંડીશનર વાળને હવાના હાનિકારક અસરોથી બચાવે છે. આ વાળને તડકા, વાતાવરણમાં ફેફરાફરથી સુરક્ષિત રાખે છે. તે સિવાય કંડીશનર વાળને હીટ સ્ટાલિંગ હોવાના નુકશાનથી બચાવે છે જેમ કે બ્લો ડ્રાઈંગ, સ્ટ્રાઈટેનિંગ કે કર્લિંગ 
 
શાઈન અને સ્મૂથનેસ 
કંડીશનર વાળને ચમકદાર અને મુલાયમ બનાવે છે. તેનાથી વાળ ચમકદાર અને સ્વસ્થ દેખાય છે અને તેમાં એક નેચરલ શાઈન આવે છે. કંડીશનરના ઉપયોગથી વાળ સ્મૂથ અને મેનેજેબલ થઈ જાય છે. જેનાથી તે સરળતાથી સ્ટાઈલ કરી શકાય છે. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments