Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:52 IST)
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ નીકળી જાય છે.   જેને કારણે ચેહરા પર એટલી અસર જોવા મળતી નથી. આજે અમને સહેલા અને ઓછા સમયમાં ઘરે જ થતા બ્યુટી ટ્રીટમેંટ બતાવી રહ્યા છીએ.  જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.  આવો જાણીએ એ માટે કેવી રીતે કરશો લીંબૂનો ઉપયોગ. 
 
લીંબૂનો રસ 
 
લીંબૂના રસને કોઈ બાઉલમાં કાઢીને કૉટનથી ચેહરા પર એપ્લાય કરો. એક બે મિનિટ ચેહરા પર લાગેલુ રહેવા દીધા પછી તેને સાફ કરો. તમે અઠવાડિયામાં 3-4 વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરો એકદમ સ્વચ્છ થઈ જશે અને નિખાર પણ પરત આવશે. 
 
લેમન સ્ક્રબ 
 
ચેહરા પર સ્ક્રબ કરવુ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ત્વચા પર જમા ગંદકી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે આ સાથે જ દરેક પ્રકારના દાગ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. લીંબૂની સ્લાઈસ કાપીને તેને ચેહરા પર બે મિનિટ માટે રગડો અને પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 
 
લીંબૂ અને ઈંડાનુ માસ્ક 
 
એક ઈંડાનો સફેદ ભાગ, 1 ટેબલસ્પૂન લીંબૂનો રસ આ બંનેને મિક્સ કરીને બે ભાગમાં વહેંચી લો. એક ભાગને ચેહરા પર લગાવીને સુકાવા દો. સૂકાયા પછી બીજા ભાગને બીજીવાર ચેહરા પર લગાવો. સૂકાયા પછી હળવા કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments