Biodata Maker

કેવી રીતે દૂર કરશો સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)
4
આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે.  મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના  નિશાન રહી  જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
 
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય 

*

























ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો. 
 
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે. 
 
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઈન્ડિયાએ ચકનાચૂર કર્યો ઈગ્લેંડનાં સિક્સરનો રેકોર્ડ, ન્યુઝીલેન્ડનાં વિરુદ્ધ સિરીઝમાં બનાવી દીધો રેકોર્ડ

Rail Budget 2026: એક નિર્ણય અને બજેટની એક 92 વર્ષ જૂની પરંપરા થઈ ખતમ, શુ બદલાય ગયુ ?

Maharashtra: સુનેત્રા પવાર બની મહારાષ્ટ્રની પહેલા મહિલા ઉપમુખ્યમંત્રી, શપથ લઈને રચ્યો ઈતિહાસ

Budget News Live: મિડલ ક્લાસ, મહિલા, યુવા, ખેડૂત.. બજેટમાં કયા વર્ગને શુ મળશે મોટી ભેટ ?

ગણતંત્ર દિવસ સમારોહના પુરસ્કારો ગુજરાતના નામનો વાગ્યો ડંકો, પોપુલર ચોઈસમા મળ્યો

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

આગળનો લેખ
Show comments