Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટીપ્સ - કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

beatuty tipsકરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:16 IST)
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 
 
 
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments