Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies for remove Tan- ટેનિગ કેવી રીતે દૂર કરશો ?

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (12:02 IST)
તડકાના કારણે આપણા શરીર પર ટેનિંગ થઈ જાય છે. જેથી આપણી  સ્કીન રફ અને શ્યામ થવા લાગે છે. સૂર્યના  પરાબેંગની કિરણોના સંપર્કમાં આવવાથી  સ્કીનમાં ટેનિંગ થાય છે. આનાથી બચવા સામાન્ય રીતે સનસ્ક્રીન સ્કાર્ફ કે ફૂલ સ્લીવના કપડા વગેરે પ્રયોગ કરાય છે. પણ સનસ્ક્રીન ન લગાવવાથી તમારી સ્કીન ટેન થઈ જાય છે. આવો તમને જણાવીએ ટેનિંગ દૂર કરવાના ઉપાય.
 
લીંબૂ
 
ટેનિંગ દૂર કરવાની  સૌથી સરળ રીત છે લીંબૂનો રસ. લીંબૂના રસ ને 15 મિનિટ ટેન સ્કીન પર લગાવો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. આથી તમારી સ્કીનમાં થોડા જ દિવસોમાં ફર્ક જોવા મળશે.  
 
બદામ
 
5-7 પલાળેલા બદામને વાટી લો પછી એમાં ચંદનનું  તેલ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ટેનિંગવાળી સ્કીન પર લગાવો. આ ટેનિંગ પર તરત જ અસર કરશે. 
 
દહી અને હળદર 
 
દહીંમાં થોડી હળદર મિક્સ કરી લો અને આ મિશ્રણને 20 મિનિટ સુધી લગાવી રાખો. આ ચેહરા સાથે ગળા અને હાથ પર પણ લગાવી શકાય છે. આથી ટેનિંગ ઓછી થાય છે. 
 
પપૈયા
પપૈયાને મેશ કરીને  ટેન સ્કીન પર લગાવો ટેન દૂર થવાની સાથે સ્કીનને જરૂરી પોષક તત્વ પણ મળશે. 
 
કાકડી
કાકડીને વાટી એમાં કાચુ  દૂધ અને લીંબૂનો રસ મિક્સ કરી . આ મિશ્રણને ટેન થયેલ સ્કીન પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો. આનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વારથી વધારે ન કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments