Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા હાથની સ્કિન પણ તડકામાં રહેવાથી કાળી થઈ ગઈ છે? તો આ છે ઉપાય

Webdunia
શુક્રવાર, 3 મે 2019 (15:47 IST)
વધારે સમય બહાર રહેવાના કારણે તડકાથી ચેહરાને તો સ્કાર્ફની મદદથી બચાવી શકાય છે. પણ હાથને આખો સમય બચાવી રાખવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તેથી હાથની બળેલી કાળી થઈ અને ટેનિંગ વાળી ત્વચાના કારણે ઘણી વાર શરમાવું પડે છે. આવો તમને હાથની બર્ન થઈ સ્કીનને ઠીક કરવાના ઉપાય જણાવીએ છે. 

1. હેંડ ક્રીમ- ખાસ રીતે હાથ માટે બનાવી આ ક્રીમ તમારા હાથને માશ્ચરાઈજર કરશે અને તેને સુંદર બનાવી રાખવામાં મદદ કરશે. સવારે અને સાંજે તેનો પ્રયોગ કરી શકાય છે.
 
2. સનબ્લૉક ક્રીમ- ઘરથી નિકળતા પહેલા તમારા હાથમાં એસપીએફ 15 કે તેનાથી પણ વધારે એસપીએફ વાળા સનબ્લૉક ક્રીમ લગાવવી. આ ટેનિંગથી બચાવશે અને વધારે કાળા નહી થશે. 
 
3. લીંબૂ- તમારા હાથ અને આંગળીઓ અને લીંબૂ રગડવું સારું વિક્લપ છે. થોડા દિવસો સુધી હાથ પર લીંબૂ રગડવું અને અંતર તમે પોતે જોશો. રાત્રે તેને  લગાવીને રાખવુ સારું હશે જેથી આ લાંબા સમય સુધી પાણીથી દૂર રહેશે. 
 
4. સ્ક્રબ- ઘરેલૂ નેચરલ રીતે હાથને એક્ફોલિએટ કરવું. તેના માટે લીંબૂના રસમાં ખાંડ અને મીઠું પ્રયોગ કરી શકાય છે સાથે જ ચણાનો લોટ અને દહીંનો મિશ્રણ પણ્સ સારું વિક્લ્પ છે. 
 
5. મેનીક્યોર - સમય-સમય પર પાએલર જઈને મેનીક્યોર કરાવતા રહો જેથી હાથની ત્વચા સાફ અને સુરક્ષિત રહી શકે. તેનાથી ત્વચાની સાચી ટેનિંગ પણ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments