Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેયર કલર કરવાથી પહેલા જાણીલો 5 ખાસ વાતો...

Webdunia
સોમવાર, 13 મે 2019 (08:02 IST)
વાળને કલર કરવું, આ આજકાલ ખૂબ પાપુલર થઈ ગયું છે. એક તો તેનાથી જૂના વાળ છિપાઈ જાય છે અને બીજુ તેનાથી વાળને એક નવું મેકઓવર મળે છે પણ કેટલાક લોકો એવા છે જે વાળના કલર કરાવતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે. જેનાથી તેના વાળને પછી ખૂબ નુકશાન પહોંચે છે. આથી આજે અમે તમને હેયર કલરથી સંકળાયેલી એવી કેટલીક વાતો જણાવીશ જેનાથી તમારા વાળને એકદમ પરફેક્ટ લુક મળશે. 
1. હર્બલ કલર્સ- વાળને કલર કરવા માટે હમેશા હર્બલ કલર્સના ઉપયોગ કરવું. એક તો તેનાથી વાળને કોઈ નુકશાન પણ નહી પહોંચશે અને બીજું તેનાથી વાળને નેચરલ શાઈન મળશે. 
 
2. સમયનો રાખો ધ્યાન- ધ્યાન રાખો કે લેબલ પર તેન જેટલા સમય લગાવાની સલાહ આપી હોય તેટલા જ સમય સુધી લગાવીને રાખવું. કારણકે જો તમે તે વધારે મોડે સુધી લગાવશો તો તમને એ શેડસથી વધારે ડાર્ક લુક મળશે. ઓછું સમય સુધી રાખવાથી લાઈટ લુક મળશે. તેનાથી સારું હશે કે જણાવ્યા સમય સુધી જ તેને વાળ પર લગાવીને રાખવું. 
 
3. તેલ જરૂર લગાવો- જે દિવસે પણ તમે વાળમાં હેયર કલર કરવાની વિચારી રહ્યા છો તેનાથી પહેલા વાળમાં તેલ જરૂર લગાવું. આવું કરવાથી વાળ સ્મૂથ અને શાઈની બનશે. 
 
4. બે મોઢાવાળ- જો બે મોઢાવાળા વાળ છે તો તેને કલર કરતા પહેલા ટ્રિમ કરાવી લો. કારણકે હેયર કલર કરવાથી બે મૉઢાવાળ સૂકા જોવાય છે. 
 
5. નાર્મલ પાણીનો ઉપયોગ કરવું- જે દિવસે વાળને કલર કરો કે કરાવો તે દિવસે શૈમ્પૂથીએ ન ધોવું. માત્ર નાર્મલ પાણીનો ઉપયોગ કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments