Webdunia - Bharat's app for daily news and videos

Install App

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2024 (10:10 IST)
દરેક છોકરી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ તરીકા પણ અજમાવે છે. ચેહરા પર કોઈ પણ રીતના પ્રોડકટસ ઉપયોગ કરતા પહેલા મૌસમ વિશે જાણકારી હોવી પણ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શરદીના મૌસમમાં સ્કિન પ્રાબ્લેમને ઓછું કરવાની જગ્યા વધારી નાખે છે. જેનાથી નિખાર આવવાની જગ્યા ચેહરો ઘઉવર્ણ થઈ જાય છે. તમે પણ ઘરેલૂ ફેસપેકના ઉપયોગ કરો છો તો પહેલા જાણી લો કે શિયાળામા મૌસમમાં કઈ વસ્તુઓ વધારી શકે છે તમારી ત્વચાની શુષ્કતા અને ખત્મ કરી શકે છે ત્વચાનો કુદરતી નિખાર
લીંબૂ -ફેસપેકમાં લીંબૂ વધારે ઉપયોગ કરી શકાય છે પણ લીંબૂમાં સિટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેને ચેહરા પર લગાવવાથી ડ્રાયનેસ વધી શકે છે. જેનાથી શિયાળામાં ત્વચાનો કુદરતી નિખાર ખોઈ જાય છે અને ઘઉંવર્ણ વધવું શરૂ થઈ જાય છે. 

ALSO READ: ગંદા કાંસકા વાળ માટે છે હાનિકારક, ​​આ સમસ્યાઓ થઈ શકે છે
બેકિંગ સોડા
ઉનાડાની જગ્યા શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવું નુકશાનદાયક થઈ શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડતા શરૂ થઈ જાય છે. જેનાથી ઘઉંવર્ણ વધવા લાગે છે.
 
સિરકા 
ઘણા ઘરેલૂ ઉપાયમાં સિરકાથી બનેલા ફેસપેક વિશે જણાવ્યું છે પણ શિયાળામાં તેનો ઉપયોગ હાનિકારક થઈ શકે છે. તેનાથી ચેહરાનો ઑયલ ઓછું થવા લાગે છે. જેનાથી શુષ્કી વધવાની સાથે નિશ્તેજતા પણ વધી જાય છે.  

ALSO READ: Korean Skin Care: ગ્લાસ સ્કિન માટે ઘરમાં રાખેલી આ વસ્તુઓથી બનાવો ટોનર જાણો ફાયદા
ફુદીના 
ફુદીનાના ઉપયોગ શિયાળામાં નહી કરવું જોઈએ. તેનીથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ ખૂબ હોય છે. જે ચેહરાની ભેજને ચોરાવી લે છે. 
 
સંતરા 
શિયાળામાં સંતરા ખાવાથી બહુ ઘણા ફાયદા હોય છે. પણ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવું કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચામાં શુષ્કી પિદા કરે છે અને ડાર્કનેસનો કારણ બને છે. 


(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments