rashifal-2026

આ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:21 IST)
ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને ગ્લોઈંગ બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે 
આ ખાસ ફેસપેકનું ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જવાથી પહેલા અને મેકપ લગાવતા પહેલા પણ કરી શકો છો. 
આ પેકને બનાવા માટે નારિયેળ તેલ, લીંબૂ અને મધને લઈ લો. સૌથી પહેલા એક નાની ચમચી નારિયેળ  તેલ લો અને તેને હળવું ગરમ કરી લો. 
આ હૂંફાણા તેલમાં અડધું લીંબૂ અને થોડું મધ મિક્સ કરી લો. તમારી ફેસપેક લગાવા માટે તૈયાર છે. 
આ પેકને ફેસ પર માત્ર 5 મિનિટ સુધી રાખો એવું આ માટે કારણકે તેમાં લીંબૂ મળેલ હોય છે અને મોડે સુધી રાખતા પર બળતરા થઈ શકે છે. ચેહરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારું ચેહરાની ત્વચામાં નિખાર આવી જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચંડીગઢ અને મોહાલીની શાળાઓને બોમ્બ ધમકીઓ મળી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Naravane Book Row : પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તક પર પ્રતિબંધની માંગ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ, કોણ સાચું અને કોણ ખોટું?.

AAPમાં ભડકો: ગુજરાત આમ આદમી પાર્ટીના કિસાન વિંગના અધ્યક્ષ રાજૂ કરપડાનું રાજીનામું.

વધુ જુઓ..

ધર્મ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments