Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે આ 5 વસ્તુઓથી ન બનાવવી દૂરી

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (09:38 IST)
અમારામાંથી ઘણા લોકો એવા હોય છે જેનો શરીર તો યુવા લાગે છે પણ તેના ચેહરા પર રોનક નહી હોય છે તે સિવાય તેના ચેહરા પર ખૂબ ઓછી ઉમ્રમાં કરચલીઓ આવવા લાગે છે. બદલતા મૌસમમાં તો ચેહરાનો સૂકાપન વધવાથી ઘણા પરેશાનીઓ સામે આવી જાય છે તેથી શરદીઓમાં તમને તમારી ડાઈટમાં કઈક ખાસ ફળોને શામેલ કરવો જોઈએ. 
 
દહીં 
દહીંથી બનેલું રાયતા કે લસ્સી તમારા હાજમાને ઠીક રાખે છે. તમે દહીંને ચોખા કે લોટ કે ચણાના લોટની સાથે મિક્સ કરી ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ડાઘ દૂર થઈ જશે. 
 
લીંબૂ 
લીંબૂના રસ તમારા પેટ માટે જ નહી પણ ત્વચા માટે ખૂબ ગુણકારી છે. દરરોજ લીંબૂ પાણી પીવાથી તમારા પેટથી સંકળાયેલી પરેશાનીઓથી મુક્તિ મળે છે. સાથે જ તમે લીંબૂના રસને સાદું પાણી કે ગિલ્સરીનની સાથે મિક્સ કરી ચેહરા પર પણ લગાવી શકો છો. 
 
તડબૂચ
મોટા ભાગે લોકોને તડબૂચ ખાવુ પસંદ હોય છે. તેથી તમે  તડબૂચ ખાવાના સિવાય તેના જ્યુસ ચેહરા પર પણ લગાવી શકો છો. 
 
દૂધ 
તમે જાણો છો કે દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે. તમને ઓછામાં ઓછા દરરોજ બે ગ્લાસ દૂધ પીવો જોઈએ. તમે સવારે અને રાત્રે એક -એક ગ્લાસ દૂધ પી શકો છો. તમે ચેહરા પર કાચું દૂધ એટલે વગર બાફેલું દૂધ પણ લગાવી શકો છો. 
 
સફરજન 
તમે ખાવામાં દરરોજ એક સફરજન જરૂર શામેલ કરવો જોઈએ. સથે જ તમે સફરજનને વાટીને તેમાં રસ કાઢીને તમારા ચેહરા પર લગાવી શકો છો. સફરજનનો સિરકો પણ બને છે જે ચેહરા માટે ખૂબ સારું હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments