Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
આદુનો રસ લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments